ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન

મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...

અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72)

અવસાન નોંધ (વિરપર)  : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72) તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ...

ટંકારા : ભરતકુમાર ચંદુલાલ કક્કડનું અવસાન

ટંકારા : નેસડા(સુરજી) નિવાસી ઠા. ભરતકુમાર ચંદુલાલ કક્કડ (ઉ.વ.61) તે કિશોરભાઈ, કૈલાશભાઈ, શોભનાબેન, પ્રફુલાબેનના ભાઈ તથા યશભાઈ, નીલમબેન, નિશાબેનના પિતા અને નોતમભાઈ દેવજીભાઈ કેશરીયા...

લજાઈ નિવાસી મંજુલાબેન હસમુખરાય પંડ્યાનું અવસાન

ટંકારા : લજાઈ નિવાસી મંજુલાબેન હસમુખરાય પંડ્યા (ઉ.વ. 66), તે રિદ્ધિબેનના માતુશ્રીનું તા. 13/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું બેસણું...

ઓટાળા : વનિતાબેન શાંતિલાલ દેસાઈનું અવસાન

ટંકારા : ઓટાળા નિવાસી વનિતાબેન શાંતિલાલ દેસાઈ (ઉ.વ. 52), તે શાંતિલાલ મગનભાઈના ધર્મપત્નિ તથા મયુરીબેન અને વિવેકભાઈના માતુશ્રી તેમજ લક્ષ્મણભાઈ ખીમજીભાઈ કાસુન્દ્રાની પુત્રીનુ તા....

ટંકારા : પ્રવિણાબેન બાલકૃષ્ણ આશરનું અવસાન

ટંકારા : નવગામ ભાટિયા પ્રવિણાબેન બાલકૃષ્ણ આશર (ઉં.વ. ૭૦), તે બાલકૃષ્ણ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ઉનાવાળા મૂળરાજ જમનાદાસ ઉદેશીના દિકરી, ગોપાલભાઈ (રશેષભાઈ), નલિનકાંત તથા લતાબેન...

ઉમિયાનગર : જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયાનું અવસાન

ટંકારા : ઉમિયાનગર નિવાસી જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયા,તે ચંદુભાઇના પુત્રનું તા.૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના રોજ બપોરે ૩ થી...

ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મરનું અવસાન

ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મર (ઉ.વ.84) તે સ્વ.કેશવલાલ છગનલાલ ભમ્મરના ધર્મપત્નિ, ગિરીશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, સરોજબેન નિલેશભાઈ (ઘનશયામભાઈ) ભોજાણી-મોરબી , મિનાબેન ભાવેશભાઈ ગણાત્રા-...

ટંકારાના ચેતનભાઈ દુર્લભજીભાઈ સેજપાલનું અવસાન

ટંકારા : ટંકારાનિવાસી ચેતનભાઈ સેજપાલ(ઉ.વ. 49), તે સ્વ. દુર્લભજીભાઈ સેજપાલના પુત્ર, શશિકાન્તભાઈ, સરોજબેન, એસુબેન અને પ્રફુલ્લાબેનના નાનાભાઈ, જયદીપ, પ્રિયા અને અક્ષયના પિતા તથા પ્રભુદાસભાઇ...

હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉં.વ. ૬૫)નું અવસાન

હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉ.વ. 65 ), તે હંસરાજભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ નવઘણભાઈ અને સાગરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સોલાર કે પવન ચક્કી નખાવી છે ? તો હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રા.લિ. આપશે એ...

ગ્રીન એનર્જીના 1000 મેગા વોટના કમ્પ્લીટ પ્રોજેકટ, વધુ 2000 મેગા વોટનું પુરજોશમાં ચાલતું કામ : બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસનો વાયદો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :...

મોરબીમાં લોકભાગીદારીથી લગાવેલા સીસીટીવીમાંથી મોટાભાગના બંધ હાલતમાં

સીરામીક એસોશિએશને કરોડોના ખર્ચે વર્ષ 2015-16માં 49 સ્થળોએ 142 સીસીટીવી નંખાવી આપ્યા હતા : હાલમાં મોટાભાગના બંધ  મોરબી : ગોર દાદા પરણાવી દે.... પણ ઘર...

ધર્મ રથ બાદ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન

પરસોતમ... પરસોતમમા ઘણો ફેર રે... મહિલાઓએ ધૂન લલકારી https://youtu.be/_jnujH3B_q4 મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈમાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ પ્રતીક ઉપવાસ...

ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે...

  PVC ફર્નિચરના અનેક ફાયદાઓ ● લાકડાના ફર્નિચર કરતા સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ●...