ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન
મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...
અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72)
અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72) તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ...
ટંકારા : ભરતકુમાર ચંદુલાલ કક્કડનું અવસાન
ટંકારા : નેસડા(સુરજી) નિવાસી ઠા. ભરતકુમાર ચંદુલાલ કક્કડ (ઉ.વ.61) તે કિશોરભાઈ, કૈલાશભાઈ, શોભનાબેન, પ્રફુલાબેનના ભાઈ તથા યશભાઈ, નીલમબેન, નિશાબેનના પિતા અને નોતમભાઈ દેવજીભાઈ કેશરીયા...
લજાઈ નિવાસી મંજુલાબેન હસમુખરાય પંડ્યાનું અવસાન
ટંકારા : લજાઈ નિવાસી મંજુલાબેન હસમુખરાય પંડ્યા (ઉ.વ. 66), તે રિદ્ધિબેનના માતુશ્રીનું તા. 13/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું બેસણું...
ઓટાળા : વનિતાબેન શાંતિલાલ દેસાઈનું અવસાન
ટંકારા : ઓટાળા નિવાસી વનિતાબેન શાંતિલાલ દેસાઈ (ઉ.વ. 52), તે શાંતિલાલ મગનભાઈના ધર્મપત્નિ તથા મયુરીબેન અને વિવેકભાઈના માતુશ્રી તેમજ લક્ષ્મણભાઈ ખીમજીભાઈ કાસુન્દ્રાની પુત્રીનુ તા....
ટંકારા : પ્રવિણાબેન બાલકૃષ્ણ આશરનું અવસાન
ટંકારા : નવગામ ભાટિયા પ્રવિણાબેન બાલકૃષ્ણ આશર (ઉં.વ. ૭૦), તે બાલકૃષ્ણ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ઉનાવાળા મૂળરાજ જમનાદાસ ઉદેશીના દિકરી, ગોપાલભાઈ (રશેષભાઈ), નલિનકાંત તથા લતાબેન...
ઉમિયાનગર : જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયાનું અવસાન
ટંકારા : ઉમિયાનગર નિવાસી જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયા,તે ચંદુભાઇના પુત્રનું તા.૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના રોજ બપોરે ૩ થી...
ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મરનું અવસાન
ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મર (ઉ.વ.84) તે સ્વ.કેશવલાલ છગનલાલ ભમ્મરના ધર્મપત્નિ, ગિરીશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, સરોજબેન નિલેશભાઈ (ઘનશયામભાઈ) ભોજાણી-મોરબી , મિનાબેન ભાવેશભાઈ ગણાત્રા-...
ટંકારાના ચેતનભાઈ દુર્લભજીભાઈ સેજપાલનું અવસાન
ટંકારા : ટંકારાનિવાસી ચેતનભાઈ સેજપાલ(ઉ.વ. 49), તે સ્વ. દુર્લભજીભાઈ સેજપાલના પુત્ર, શશિકાન્તભાઈ, સરોજબેન, એસુબેન અને પ્રફુલ્લાબેનના નાનાભાઈ, જયદીપ, પ્રિયા અને અક્ષયના પિતા તથા પ્રભુદાસભાઇ...
હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉં.વ. ૬૫)નું અવસાન
હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉ.વ. 65 ), તે હંસરાજભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ નવઘણભાઈ અને સાગરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન...