મોરબી નિવાસી કરણ દેત્રોજાનું અવસાન

મોરબીઃ મૂળ બંગાવડી, હાલ મોરબી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા (ઉં.વ. 22) તે ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજા તથા શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના પુત્ર, તે કરમશીભાઈ રૂગનાથભાઈ દેત્રોજા...

ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીના મંત્રી પોપટભાઈ ગોઠીનું અવસાન

મોરબી : ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબીના મંત્રી તરીકે સેવા આપતા મૂળ ચમનપર ગામના વતની હાલ મોરબી નિવાસી પોપટભાઈ લક્ષ્મણભાઈ ગોઠી (ઉ.વ.70) તે બાલુભાઇ (9898263086)...

મોરબી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજાનુ અવસાન

મોરબી : મૂળ બંગાવડી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા તે કરમશીભાઈ દામજીભાઈ દેત્રોજાના પૌત્ર અને ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજાના પુત્ર અને જીવરાજભાઈ, દામજીભાઈ અને કિરીટભાઈના ભત્રીજાનું...

મોરબી : રાઘવજીભાઈ સુંદરજીભાઇ વરસડાનું નિધન

  મોરબી: મૂળ રામેશ્વરનગર ગાંધીનગર નિવાસી રાઘવજીભાઈ સુંદરજીભાઇ વરસડા (ઉ.વ.87) તે પ્રવીણ ભાઈ અને મુકેશભાઈના પિતાનું તા.19ના રોજ અવસાન થયું છે. ઉત્તરકિયા તા.29ને ગુરુવાર રામેશ્વરનગર...

મોરબી : જેઠાભાઈ સવસાણીનું અવસાન

મોરબી : મુળ રોહિશાળા હાલ મોરબી નિવાસી જેઠાભાઈ બેચરભાઈ સવસાણી (ઉ.વ.99) તે શાંતિલાલ, કિશોરભાઈ, લવજીભાઈ (99798 90601), દયાળજીભાઈ (99789 33100)નું તારીખ 18/12/2022 ના રોજ...

વાંકાનેર : ચંદુભાઈ કંટારીયાનું અવસાન

વાંકાનેર: ચંદુભાઈ પોપટલાલ કંટારીયા (ઉં.વ. 73) તે હિતેશભાઈ તથા સમીરભાઈના પિતા, તે ધાર્મિકના દાદાનું તારીખ 17-12-2022ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ 17-12-2022...

મોરબી : મીનાબેન ચૌહાણનું અવસાન

મોરબીઃ ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતિ રાજકોટ હાલ મોરબી નિવાસી મીનાબેન ધનરાજભાઈ ચૌહાણ તે ધનરાજભાઈ જગદીશભાઈ ચૌહાણના પત્ની, તે લક્ષ્ય તથા પર્વના માતા, તે...

મોરબી : ડાયાલાલ માવજીભાઈ શેરસીયાનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી ડાયાલાલ માવજીભાઈ શેરસીયા તે રંજનબેન ડાયાલાલ શેરસીયાના પતિ, તે બ્રિજેશભાઈ ડાયાલાલ શેરસીયા તથા ડો. દિવ્યેશ ડાયાલાલ શેરસીયાના પિતા, તે આરતીબેન બ્રિજેશભાઈ...

મોરબીઃ શક્ત સનાળાના શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી બાપુનું અવસાન

મોરબીઃ શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી ન્યાલગીરી ગોસાઈ ઉર્ફે મોટા ભીખુગીરી બાપુનું આજ રોજ તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ અવસાન...

વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મગજના રોગોના નિષ્ણાંત ડો.સાગર ઘોડાસરા શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  બ્રેઇન ટ્યુમર, એન્ડોસ્કોપી, મણકાની સર્જરી, સ્લિપ ડિસ્ક અને કમરની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરીના નિષ્ણાંત : અનેક રોગોની...

મોરબી – કંડલા બાયપાસ ઉપર ખેતરમાંથી કર્ણાટકના યુવાનનો કોહવાયેલ મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ...

વાંકાનેરના ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સુઝોરા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ભીમાભાઈ ચૌહાણ નામના શ્રમિકે કોઈ અગમ્ય...

મોરબીના વરિયાનગરમાં ગળેફાંસો ખાઈ લેતા આઘેડનું મૃત્યુ

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમા રહેતા ભરતભાઇ ચંદુભાઈ સેલાણીયા ઉ.52 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી...