મોરબી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજાનુ અવસાન

- text


મોરબી : મૂળ બંગાવડી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા તે કરમશીભાઈ દામજીભાઈ દેત્રોજાના પૌત્ર અને ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજાના પુત્ર અને જીવરાજભાઈ, દામજીભાઈ અને કિરીટભાઈના ભત્રીજાનું તા.20ના રોજ અવસાન થયું છે.

- text

 

- text