મોરબી નિવાસી કરણ દેત્રોજાનું અવસાન

- text


મોરબીઃ મૂળ બંગાવડી, હાલ મોરબી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા (ઉં.વ. 22) તે ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજા તથા શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના પુત્ર, તે કરમશીભાઈ રૂગનાથભાઈ દેત્રોજા તથા ચંપાબેન કરમશીભાઈ દેત્રોજાના પૌત્ર, તે અર્જુન ચતુરભાઈ દેત્રોજાના ભાઈનું તારીખ 18-12-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-12-2022 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન ગૌતમ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 98252 14566, 98252 20274..

- text

- text