મોરબી : રાઘવજીભાઈ સુંદરજીભાઇ વરસડાનું નિધન

- text


 

મોરબી: મૂળ રામેશ્વરનગર ગાંધીનગર નિવાસી રાઘવજીભાઈ સુંદરજીભાઇ વરસડા (ઉ.વ.87) તે પ્રવીણ ભાઈ અને મુકેશભાઈના પિતાનું તા.19ના રોજ અવસાન થયું છે. ઉત્તરકિયા તા.29ને ગુરુવાર રામેશ્વરનગર ખાતે રાખેલ છે
પ્રવીણભાઈ(9825091418)
મુકેશભાઈ (9357193471)

- text

- text