મોરબી : ડાયાલાલ માવજીભાઈ શેરસીયાનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી ડાયાલાલ માવજીભાઈ શેરસીયા તે રંજનબેન ડાયાલાલ શેરસીયાના પતિ, તે બ્રિજેશભાઈ ડાયાલાલ શેરસીયા તથા ડો. દિવ્યેશ ડાયાલાલ શેરસીયાના પિતા, તે આરતીબેન બ્રિજેશભાઈ શેરસિયા તથા નેહાબેન દિવ્યેશભાઈ શેરસીયાના સસરા, તે યાના બ્રિજેશભાઈ શેરસીયાના દાદાનું તારીખ 15-12-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે.

- text

- text