મોરબીના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે બે દિવસ યુવા સંમેલન ઉજવાશે

- text


 

મોરબી : આગામી તારીખ 16 અને 17 ડિસેમ્બરના રોજ મોરબીના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય યુવા સંમેલન ઉજવાશે

મોરબીના શનાળા બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ સામે આવેલા SMVS સ્વામિનારાયણ મંદિરે 2 દિવસીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગરથી હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામી આ બે દિવસના યુવા સંમેલનમાં યુવાનોને જીવન ઉપયોગી વિષયો પર અણમોલ લાભ આપવા માટે પધારશે. તો મોરબીની ભાવી જનતાને આ યુવા સંમેલનમાં સહપરિવાર, મિત્ર-વર્તુળ સહીત પધારવા ભાવભર્યું નિમંત્રણ પૂ.નિર્માન સ્વામી દ્વારા પાઠવવામાં આવ્યું છે.

- text

- text