ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીના મંત્રી પોપટભાઈ ગોઠીનું અવસાન

- text


મોરબી : ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબીના મંત્રી તરીકે સેવા આપતા મૂળ ચમનપર ગામના વતની હાલ મોરબી નિવાસી પોપટભાઈ લક્ષ્મણભાઈ ગોઠી (ઉ.વ.70) તે બાલુભાઇ (9898263086) તથા રમેશભાઈ (9913944486)ના ભાઈ, પંકજ પોપટભાઈ ગોઠીના પિતા, કિરીટ બાલુભાઇ ગોઠી તથા પ્રગ્નેશ રમેશભાઈ ગોઠીના કાકાનું તારીખ 19-12-2022 ને સોમવારના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તારીખ 22-12-2022 ને ગુરુવારે સવારે 8-00 થી 10-00 વાગ્યે તેમના નિવાસ સ્થાન સત્યમ સોસાયટી, વાવડીરોડ તેમજ ચમનપર ગામે બેસણું બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન રાખવામાં આવ્યું છે. રાત્રે ચમનપર ગામે ધૂન પણ રાખી છે.

- text

- text