મોરબી : જેઠાભાઈ સવસાણીનું અવસાન

- text


મોરબી : મુળ રોહિશાળા હાલ મોરબી નિવાસી જેઠાભાઈ બેચરભાઈ સવસાણી (ઉ.વ.99) તે શાંતિલાલ, કિશોરભાઈ, લવજીભાઈ (99798 90601), દયાળજીભાઈ (99789 33100)નું તારીખ 18/12/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 22/12/2022 ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન ઉમા હોલ, રવાપર મંદિર સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ ઉત્તરક્રિયા તારીખ 29/12/2022ને ગુરુવારે રોહીશાળા મુકામે કરવામાં આવશે.

- text

- text