મોરબીમાં 16 ફેબ્રુઆરીએ રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન

- text


મોરબી : મોરબી- માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ દ્વારા તા.16 ફેબ્રુઆર 2023ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા,કચ્છ જિલ્લો અને રાજકોટ જિલ્લાની દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2022 છે. વધુ વિગત માટે નયનભાઈ રામાવત મો.નં. 8000055504 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text