મોરબી : મીનાબેન ચૌહાણનું અવસાન

- text


મોરબીઃ ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતિ રાજકોટ હાલ મોરબી નિવાસી મીનાબેન ધનરાજભાઈ ચૌહાણ તે ધનરાજભાઈ જગદીશભાઈ ચૌહાણના પત્ની, તે લક્ષ્ય તથા પર્વના માતા, તે જગદીશભાઈ જમનાદાસ ચૌહાણના પુત્રવધુ, તે હરેશભાઈ છગનભાઈ સોલંકીના પુત્રી, તે અતુલભાઈ તથા પ્રદિપભાઈના બહેનનું અવસાન થયું છે. સદગતનું પિયર પક્ષનું અને સાસરી પક્ષનું બેસણું 19-12-2022 ને સોમવારના રોજ સાંજે 3 થી 5 વાગ્યે તેઓના નિવાસ સ્થાન રવાપર રેસિડેન્સી, રવાપર ધુનળા રોડ, સિદ્ધિ વિનાયક પાર્ક, શિવાલય ટાવર, ફ્લેટ નંબર-102, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text