ગોદાવરીબેન મહાદેવભાઈ બુડાસણાનું ૧૦૧ વર્ષની વયે અવસાન

મોરબી : મૂળ ભરતનગર હાલ મોરબીવાસી ગોદાવરીબેન મહાદેવભાઈ બુડાસણા (ઉં.વ. ૧૦૧) તે બાબુભાઈના માતા તથા પ્રવિણભાઈનાં દાદીનું તારીખ ૧૦ના રોજ અવસાન થયું છે. સદગતનું...

માનસર નિવાસી કલ્યાણજીભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાનું અવસાન 

મોરબી : માનસર નિવાસી દેત્રોજા કલ્યાણજીભાઈ ભગવાનજીભાઈ તે મધુભાઈ, વિનુભાઇના પિતાનું તા. 8 ને બુધવારના રોજ અવસાન થયું છે.

મોરબીના જળીબેન કડીવારનું અવસાન

મોરબી : મોરબીનિવાસી જળીબેન મગનભાઈ કડીવાર(ઉ.વ. 74), તે મહેશભાઈ અને અશ્વિનભાઈ (9016070881)નાં માતાનું તારીખ 10ને સોમવારે દુઃખદ અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 13ને...

મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણાનું અવસાન

મોરબી : મૂળ હડાળા હાલ મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણા (ઉ. વ. 75) તે અમરશીભાઈ પ્રેમજીભાઈ મોકાસણાના પત્ની અને ગોવિંદભાઇ તથા રાજેશભાઈના માતુશ્રીનું તારીખ...

જેતપરના રમેશભાઈ અઘારાનું અવસાન

મોરબી : મોરબીના જેતપરનિવાસી રમેશભાઈ વસ્તારામ અઘારા(ઉ.વ.54), તે વિનોદભાઈના ભાઈ તથા ભાવિકભાઈના પિતાનું આજરોજ તારીખ 13ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ...

મોરબી નિવાસી જયાબેન હરજીવનદાસ રામાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રામાવત જયાબેન હરજીવનદાસ (ઉ.વ.91) તે કાંતિલાલ હરજીવનદાસ રામાવતના માતા તેમજ વિપુલભાઈ અને (9727928550), ગૌતમભાઈ (9978100099)ના દાદીમાનું તા. 10ના અવસાન થયું...

મોરબી : ઊર્મિલાબેન ધીરજલાલ પિત્રોડાનું અવસાન

મોરબી : ઊર્મિલાબેન ધીરજલાલ પિત્રોડા( ઉ.વ. 67) તે ધીરજલાલ પ્રાગજીભાઈ પિત્રોડાના પત્ની, નિલેશભાઈ, જિતેન્દ્રભાઈના માતૃશ્રી તથા અશ્વિનભાઈ, સ્વ.ડાયાભાઇ, હરીશભાઈ, ભરતભાઇના ભાભીનું તા.16ને શુક્રવારના રોજ...

ઘુંટુ નિવાસી કરશનભાઈ સોરીયાનું અવસાન

મોરબી : ઘુંટુ નિવાસી કરસનભાઈ જેઠાભાઇ સોરીયા તે સવજીભાઈ, મનસુખભાઈ તથા જયંતીલાલના પિતાનું તારીખ 28/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 30/12/2023ને શનિવારે...

પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાનું અવસાન

મોરબી : પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરા ઉં.વ. 84 તે મોરબી નિવાસી સ્વ. શિવલાલભાઈ નરશીભાઈ રાણપરા (વેજલપર વાળા)ના મોટા પુત્ર તથા સુભાષભાઈ, વિનોદભાઈ, દિલીપભાઈ અને જયેશભાઇના...

મોરબી નિવાસી બટુકલાલ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બટુકલાલ ઉમેદલાલ દવે (ઉં.વ. 68) તે ભાનુશંકર શિવશંકર ત્રિવેદીના જમાઈ, સમીરભાઈ દવે, રાજભાઈ દવે, મયુરભાઈ દવે, શિલ્પાબેન જાની, સ્મિતાબેન ઉપાધ્યાય,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...