મોરબી : તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયાનું અવસાન
મોરબી : મૂળ ખરેડા, હાલ મોરબી નિવાસી તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયા ઉ. વ. 75નું તા. 08/09/2019ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. 12 સપ્ટે.ના...
મોરબી : રેવીબેન વેલજીભાઇ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : મૂળ આમરણ, હાલ મોરબી નિવાસી રેવીબેન વેલજીભાઇ કાસુન્દ્રા (ઉ.વ. 95), તે ભગવાનજીભાઈ, ડાયાભાઇ, પ્રાગજીભાઈ, રમેશભાઈ, જશવંતભાઈ તથા ચંદુલાલના માતુશ્રીનું તા. 15/06/2020ના રોજ...
મોરબીના સુલોચનાબેન સુહાષભાઈ જોષીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુલોચનાબેન સુહાશભાઈ જોષી(ભૂતપૂર્વ આચાર્ય,બાલમંદિર, મોરબી નગર પાલિકા ) તે વિનયકુમાર જોષી (99799 64838) અને આનંદકુમાર જોષી(આનંદ ન્યુઝ એજન્સી-મોબરી )97256 56405,ના...
અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન
મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ,...
મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું તારીખ 16 જૂન 2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 20 જૂન 20419ને ગુરુવારે સવારે 8થી 10...
મોરબી : મનહરબાળા વીરજીભાઈ રાવલનું અવસાન
મોરબી : મનહરબાળા વીરજીભાઈ રાવલ (ઉ.વ. 65), તે ભગવતીબેન, રેખાબેન તથા હર્ષદભાઈના બહેનનું તા. 16/08/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 20/08/2020ના...
મોરબી : રામજીભાઈ અમરશીભાઈ ભીંડોરાનું અવસાન
મોરબી : રામજીભાઈ અમરશીભાઈ ભીંડોરા (ઉ.વ.83) તે સ્વ.ઠા.અમરશીભાઈ મોતીભાઈ ભીંડોરા (વાંકાનેરવાળા)ના પુત્ર, સ્વ.કરશનભાઇ, સ્વ.મધુકાન્તભાઈ, મંજુલાબેન કનૈયાલાલ હાલાણી સુ.નગરના ભાઈ, સ્વ. યુગલકિશોરભાઈ (રાજુભાઈ), સરોજબેન દિલીપભાઈ...
મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયાનું અવસાન
મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયા( ઉ.વ. 44) તે સ્વ.રાઘવભાઈ ભવાનભાઈ દેલવાડિયાના પુત્ર, સવિતાબેનના પુત્ર તથા મેહુલભાઈના ભાઈનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
ડાયમંડનગર : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 82), તે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રાના ભાઈ, તે જગદીશભાઈ, વલમજીભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈના પિતાનું તારીખ 27/11/2021ને શનિવારના રોજ અવસાન...
મોરબી : દિનકરરાય અમૃતલાલ ભટ્ટનું અવસાન
મોરબી : મ. ચા. મોઢ બ્રાહ્મણ દિનકરરાય અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. 88), તે હરકાંતભાઈ (શાંતિનિકેતન વિદ્યાલય), બિપીનભાઈ (નલિની વિદ્યાલય) તથા પરેશભાઈ (ST-મોરબી)ના પિતાશ્રીનું અવસાન થયેલ...