મોરબી : તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયાનું અવસાન

મોરબી : મૂળ ખરેડા, હાલ મોરબી નિવાસી તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયા ઉ. વ. 75નું તા. 08/09/2019ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. 12 સપ્ટે.ના...

મોરબી : રેવીબેન વેલજીભાઇ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મૂળ આમરણ, હાલ મોરબી નિવાસી રેવીબેન વેલજીભાઇ કાસુન્દ્રા (ઉ.વ. 95), તે ભગવાનજીભાઈ, ડાયાભાઇ, પ્રાગજીભાઈ, રમેશભાઈ, જશવંતભાઈ તથા ચંદુલાલના માતુશ્રીનું તા. 15/06/2020ના રોજ...

મોરબીના સુલોચનાબેન સુહાષભાઈ જોષીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુલોચનાબેન સુહાશભાઈ જોષી(ભૂતપૂર્વ આચાર્ય,બાલમંદિર, મોરબી નગર પાલિકા ) તે વિનયકુમાર જોષી (99799 64838) અને આનંદકુમાર જોષી(આનંદ ન્યુઝ એજન્સી-મોબરી )97256 56405,ના...

અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન

મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ,...

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું તારીખ 16 જૂન 2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 20 જૂન 20419ને ગુરુવારે સવારે 8થી 10...

મોરબી : મનહરબાળા વીરજીભાઈ રાવલનું અવસાન

મોરબી : મનહરબાળા વીરજીભાઈ રાવલ (ઉ.વ. 65), તે ભગવતીબેન, રેખાબેન તથા હર્ષદભાઈના બહેનનું તા. 16/08/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 20/08/2020ના...

મોરબી : રામજીભાઈ અમરશીભાઈ ભીંડોરાનું અવસાન

મોરબી : રામજીભાઈ અમરશીભાઈ ભીંડોરા (ઉ.વ.83) તે સ્વ.ઠા.અમરશીભાઈ મોતીભાઈ ભીંડોરા (વાંકાનેરવાળા)ના પુત્ર, સ્વ.કરશનભાઇ, સ્વ.મધુકાન્તભાઈ, મંજુલાબેન કનૈયાલાલ હાલાણી સુ.નગરના ભાઈ, સ્વ. યુગલકિશોરભાઈ (રાજુભાઈ), સરોજબેન દિલીપભાઈ...

મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયાનું અવસાન

મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયા( ઉ.વ. 44) તે સ્વ.રાઘવભાઈ ભવાનભાઈ દેલવાડિયાના પુત્ર, સવિતાબેનના પુત્ર તથા મેહુલભાઈના ભાઈનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

ડાયમંડનગર : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 82), તે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રાના ભાઈ, તે જગદીશભાઈ, વલમજીભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈના પિતાનું તારીખ 27/11/2021ને શનિવારના રોજ અવસાન...

મોરબી : દિનકરરાય અમૃતલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મ. ચા. મોઢ બ્રાહ્મણ દિનકરરાય અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. 88), તે હરકાંતભાઈ (શાંતિનિકેતન વિદ્યાલય), બિપીનભાઈ (નલિની વિદ્યાલય) તથા પરેશભાઈ (ST-મોરબી)ના પિતાશ્રીનું અવસાન થયેલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે...

  PVC ફર્નિચરના અનેક ફાયદાઓ ● લાકડાના ફર્નિચર કરતા સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ●...

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબી : મોરબી શહેરની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ,...

મોરબીમાં પાનેતર પહેરીને ખુશાલીબેન પહોંચ્યા પરીક્ષા દેવા

સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા ! લગ્નના દિવસે જ આપી M. Com.ની પરીક્ષા મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે...

ગરમીને કહી દયો અલવિદા : દરેક ફેકટરી તથા પ્રસંગમાં ઠંડક ફેલાવશે જમ્બો કુલર

  જમ્બો કુલર 10 ડીગ્રી તાપમાન ઘટાડી આપશે, 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા : નજીવા ભાડે પ્રસંગ તેમજ ફેકટરીમાં ઉપયોગમાં લઇ શકાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ)...