માણેકવાડા : પ્રેમીબેન ગણેશભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા (સરદારનગર) નિવાસી પ્રેમીબેન ગણેશભાઈ દેત્રોજા (ઉ. વ. ૭૫)નું તા. ૨૨/૧૧/૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગત બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (રમેશભાઈ ગણેશભાઇ દેત્રોજા મો. 95863 35096, જયદીપ રમેશભાઈ દેત્રોજા મો. 90998 85161)

- text

 

- text