મોરબી : મનહરબાળા વીરજીભાઈ રાવલનું અવસાન

- text


મોરબી : મનહરબાળા વીરજીભાઈ રાવલ (ઉ.વ. 65), તે ભગવતીબેન, રેખાબેન તથા હર્ષદભાઈના બહેનનું તા. 16/08/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 20/08/2020ના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન દફતરી શેરી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (મો.નં. 97268 04932, 99792 88461)

- text