મોરબી : રાણપરા પ્રાણજીવન મગનલાલનું અવસાન

મોરબી : રાણપરા પ્રાણજીવન મગનલાલ, તે મગનલાલભાઈના પુત્ર, સ્વ. શાંતિલાલ અને પ્રવિણચંદ્રના મોટાભાઈ, સ્વ. પ્રફુલભાઈ તથા વિજયભાઈના પિતાશ્રીનું તેમજ સ્વ. જમનાદાસ લીલાધર માંડલિયાના જમાઈનું...

મોરબીના મણીભાઈ જીવણભાઈ બદ્રકિયાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી(મૂળ બરવાળા) મણીભાઈ જીવણભાઈ બદ્રકિયા(ઉ.વ.68), તે નરોત્તમભાઇ, હસુભાઈ, મંગળાબેન હરિલાલ ખારેચા, ઉષાબેન રસિકલાલ પંચાસરા, સરોજબેન અશ્વિનભાઈ બકરાણીયાના મોટાભાઈ, રવિભાઈ અને તેજસભાઈ(રવિ મેટલ...

મોરબી : મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવનું અવસાન

મોરબી : મૂળ નાની બરાર હાલ મોરબી નિવાસી નિવૃત્ત પોસ્ટમેન મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવ, તે દીપકભાઈ (99790 50504) અને વિશાલભાઈ (99244 66366)ના પિતાનું તા. 20/01/2021ને...

મોરબી : વીણાબેન સનતભાઈ ઉપાધ્યાયનું નિધન 

મોરબી : મોરબી નિવાસી વીણાબેન સનતભાઈ ઉપાધ્યાય તે નિવૃત ST કંડક્ટર સનતભાઈ (મહેશભાઈ) નવલશંકર ઉપાધ્યાયના ઘર્મ પત્નિ, ધાત્રીબેન દિલીપભાઈ પંડ્યા , આરતીબેન જયેશભાઈ શુક્લા...

મોરબી : રતિલાલ વશરામભાઈ કાવરનું અવસાન

મોરબી : રતિલાલ વશરામભાઈ કાવર (ઉ.વ.૭૦) તે ગૌરીબેનના પતિ, વિરજીભાઈ, લખમણભાઈના ભાઈ તથા રાજેશભાઇ, સંદીપભાઈના પિતાનું તા. ૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો...

મોરબી : અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/09/2019ને શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે....

મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ...

મોરબી નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણીનું અવસાન

  મોરબી: મૂળ લુણસર અને હાલ મોરબી રવાપર નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણી (ઉંમર વર્ષ 78) તે ભાવેશભાઈ, હરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન સદાતીયાના પિતા, ભાવનાબેન ભાવેશભાઈ, અંજુબેન...

મોરબી : મંજુલાબેન ભટ્ટનું અવસાન સોમવારે ટેલિફોનિક બેસણું

મોરબી : મુ. લીલાપાર, હાલ મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ મંજુલાબેન ગુણવંતરાય ભટ્ટ, તે ગુણવંતરાય ઉમ્યાશંકરના પત્નિ , કૌશિક અને સાગરના માતૃશ્રીનું તા. 30...

મોરબી નિવાસી દયાબેન મકવાણાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દયાબેન જેન્તીલાલ મકવાણા તે સ્વ. જેન્તીલાલ કાળીદાસ મકવાણાના પત્ની, સ્વ.શેઠ કાળીદાસ લાલજીભાઈ મકવાણાના પુત્રવધુ અને શશીભાઇ જેન્તીલાલ મકવાણા (મો. ૯૩૭૪૫...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીવાસીઓ પોતાનું કર્તવ્ય ચૂકતા નહિ, મતદાન કરવા મોરબી અપડેટની હાંકલ

તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક...

લોકશાહીના મહાપર્વને ઉજવો મોરબી અપડેટની સાથે : વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગડીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘મોરબી અપડેટ’ના 9537676273 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી મોરબી અપડેટનાં ફેસબુક...

એક મતની કિંમત શુ છે, ખબર છે ? કેટલાય ઉમેદવારો એક મતે જ હાર્યા...

મોરબી : મતદારોને એવું લાગતું હોય છે કે મારો એક મત પડે કે પછી ન પડે, શું ફેર પડવાનો છે ? પણ આપણા દેશમાં...

7 મેની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 10 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 7 મે, 2024 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ...