મોરબી : રાણપરા પ્રાણજીવન મગનલાલનું અવસાન
મોરબી : રાણપરા પ્રાણજીવન મગનલાલ, તે મગનલાલભાઈના પુત્ર, સ્વ. શાંતિલાલ અને પ્રવિણચંદ્રના મોટાભાઈ, સ્વ. પ્રફુલભાઈ તથા વિજયભાઈના પિતાશ્રીનું તેમજ સ્વ. જમનાદાસ લીલાધર માંડલિયાના જમાઈનું...
મોરબીના મણીભાઈ જીવણભાઈ બદ્રકિયાનું અવસાન
મોરબી : મોરબીનિવાસી(મૂળ બરવાળા) મણીભાઈ જીવણભાઈ બદ્રકિયા(ઉ.વ.68), તે નરોત્તમભાઇ, હસુભાઈ, મંગળાબેન હરિલાલ ખારેચા, ઉષાબેન રસિકલાલ પંચાસરા, સરોજબેન અશ્વિનભાઈ બકરાણીયાના મોટાભાઈ, રવિભાઈ અને તેજસભાઈ(રવિ મેટલ...
મોરબી : મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવનું અવસાન
મોરબી : મૂળ નાની બરાર હાલ મોરબી નિવાસી નિવૃત્ત પોસ્ટમેન મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવ, તે દીપકભાઈ (99790 50504) અને વિશાલભાઈ (99244 66366)ના પિતાનું તા. 20/01/2021ને...
મોરબી : વીણાબેન સનતભાઈ ઉપાધ્યાયનું નિધન
મોરબી : મોરબી નિવાસી વીણાબેન સનતભાઈ ઉપાધ્યાય તે નિવૃત ST કંડક્ટર સનતભાઈ (મહેશભાઈ) નવલશંકર ઉપાધ્યાયના ઘર્મ પત્નિ, ધાત્રીબેન દિલીપભાઈ પંડ્યા , આરતીબેન જયેશભાઈ શુક્લા...
મોરબી : રતિલાલ વશરામભાઈ કાવરનું અવસાન
મોરબી : રતિલાલ વશરામભાઈ કાવર (ઉ.વ.૭૦) તે ગૌરીબેનના પતિ, વિરજીભાઈ, લખમણભાઈના ભાઈ તથા રાજેશભાઇ, સંદીપભાઈના પિતાનું તા. ૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો...
મોરબી : અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/09/2019ને શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે....
મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ...
મોરબી નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણીનું અવસાન
મોરબી: મૂળ લુણસર અને હાલ મોરબી રવાપર નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણી (ઉંમર વર્ષ 78) તે ભાવેશભાઈ, હરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન સદાતીયાના પિતા, ભાવનાબેન ભાવેશભાઈ, અંજુબેન...
મોરબી : મંજુલાબેન ભટ્ટનું અવસાન સોમવારે ટેલિફોનિક બેસણું
મોરબી : મુ. લીલાપાર, હાલ મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ મંજુલાબેન ગુણવંતરાય ભટ્ટ, તે ગુણવંતરાય ઉમ્યાશંકરના પત્નિ , કૌશિક અને સાગરના માતૃશ્રીનું તા. 30...
મોરબી નિવાસી દયાબેન મકવાણાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દયાબેન જેન્તીલાલ મકવાણા તે સ્વ. જેન્તીલાલ કાળીદાસ મકવાણાના પત્ની, સ્વ.શેઠ કાળીદાસ લાલજીભાઈ મકવાણાના પુત્રવધુ અને શશીભાઇ જેન્તીલાલ મકવાણા (મો. ૯૩૭૪૫...