મોરબી : મંજુલાબેન ભટ્ટનું અવસાન સોમવારે ટેલિફોનિક બેસણું

- text



મોરબી : મુ. લીલાપાર, હાલ મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ મંજુલાબેન ગુણવંતરાય ભટ્ટ, તે ગુણવંતરાય ઉમ્યાશંકરના પત્નિ , કૌશિક અને સાગરના માતૃશ્રીનું તા. 30 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 01 ને સોમવારે સાંજે 4 થી 5 કાલકે રાખેલ છે (મોં. 81401 19108, 91064 09183)

- text

- text