મોરબી : વીણાબેન સનતભાઈ ઉપાધ્યાયનું નિધન 

- text


મોરબી : મોરબી નિવાસી વીણાબેન સનતભાઈ ઉપાધ્યાય તે નિવૃત ST કંડક્ટર સનતભાઈ (મહેશભાઈ) નવલશંકર ઉપાધ્યાયના ઘર્મ પત્નિ, ધાત્રીબેન દિલીપભાઈ પંડ્યા , આરતીબેન જયેશભાઈ શુક્લા અને દીપુબેન હિરેનભાઈ ભટ્ટના માતુશ્રી તેમજ મહેન્દ્રભાઈ જાની, સ્વ. રાજેન્દ્રભાઈ જાની, નરેન્દ્રભાઇજાની, હિતેશભાઈ જાની, અતુલભાઈ જાની અને મીનાબેન પંકજભાઇ જોશીના મોટા બેનનું તા.22ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 24ને શુક્રવારના રોજ રામ મહેલ મંદિર, દરબાર ગઢ ચોક, મોરબી મુકામે સાંજે 4.00 થી 6.00 રાખેલ છે.

- text

- text