મોરબીમાં આપ દ્વારા શહીદ દિન નિમિત્તે મશાલ પદયાત્રા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન દિવસ પર મશાલ પદ યાત્રા યોજવામાં આવી હતી અને ક્રાંતિવીરને હાર પહેરામણી કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ આપના જિલ્લા પ્રમુખ ગિરીશ પેથાપરા અને યુવા નેતા પંકજ રાણસરિયા સહિત તમામ હોદેદારો,આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

- text