મોરબીના બેલા નજીક બાવળની ઝાળીમાંથી યુપીના શ્રમિકનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબીના બેલા રંગપર નજીક આવેલ ઇવન્ટા કારખાનામાં મજૂરી કામ કરી કારખાનાની લેબર રૂમમાં રહેતા શ્રીકાંતરામ ગંગારામ પ્રસાદ નામના મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લાના વતની શ્રમિક યુવાનનો મૃતદેહ બાવળની ઝાળીમાંથી મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

- text

- text