મોરબીમાં ABVP શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી : શહીદ દિવસ નિમીતે આજે ABVP મોરબી શાખા દ્વારા શહીદોની પ્રતિમા ને પુષ્પો અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કેઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text

- text