મોરબી નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણીનું અવસાન

- text


 

મોરબી: મૂળ લુણસર અને હાલ મોરબી રવાપર નિવાસી નરશીભાઈ ભુદરભાઈ વસીયાણી (ઉંમર વર્ષ 78) તે ભાવેશભાઈ, હરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન સદાતીયાના પિતા, ભાવનાબેન ભાવેશભાઈ, અંજુબેન હરેશભાઈ અને ભરતભાઈ સદાતીયાના સસરા, પાર્થ ભાવેશભાઈ અને ભવ્ય હરેશભાઈના દાદા અને અવનીબેન વસીયાણીના દાદાજી સસરાનું અવસાન તારીખ 4-2-2020 ને શુક્રવારના રોજ થયેલ છે. ટેલિફોનિક બેસણું તારીખ 7-2-2022 ને સોમવારના રોજ સવારે 8 થી 10 સુધી રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.(98982 07722, 98793 75961, 81413 73236, 87340 53791)

- text