મોરબી : મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવનું અવસાન

- text


મોરબી : મૂળ નાની બરાર હાલ મોરબી નિવાસી નિવૃત્ત પોસ્ટમેન મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવ, તે દીપકભાઈ (99790 50504) અને વિશાલભાઈ (99244 66366)ના પિતાનું તા. 20/01/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 22/01/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે ગાયત્રીનગર, શેરી નં. 4, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text