મોરબી નિવાસી દયાબેન મકવાણાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દયાબેન જેન્તીલાલ મકવાણા તે સ્વ. જેન્તીલાલ કાળીદાસ મકવાણાના પત્ની, સ્વ.શેઠ કાળીદાસ લાલજીભાઈ મકવાણાના પુત્રવધુ અને શશીભાઇ જેન્તીલાલ મકવાણા (મો. ૯૩૭૪૫ ૬૧૩૨૧) તથા કમલેશભાઈ જેન્તીલાલ મકવાણા (મો. ૯૯૦૪૭ ૩૦૯૮૬)ના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-1-2023 ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે કુબેરનાથ મંદિરે ગ્રીનચોક, મોરબી-1 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text