કાનાભાઈને ઐતિહાસિક લીડ મળવા અંગે મોરબીના અગ્રણીઓનું શું કેહવુ છે ? વાંચો..
5 હજારની લીડથી વિજય મનાતો હોય ત્યાં 62 હજારની લીડે સૌને ચોંકાવી દીધા
મોરબી : મોરબી બેઠક ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાની 62...
કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈએ હાર બાદ શું પ્રતિક્રિયા આપી? વાંચો..
લોકોનો ચુકાદો શિરોમાન્ય, લોકહિત માટે લડતા રહીશું, ઉંમરના કારણે હવે ચૂંટણી નહિ લડું : જયંતીભાઈ પટેલ
મોરબી : મોરબી- માળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર...
ટંકારા-પડધરી બેઠક ઉપર ક્યાં બુથમાં કોને કેટલા મત મળ્યા, જાણો વિગત
ટંકારા : ટંકારા-પડધરી બેઠક ઉપર ભાજપના દુર્લભજીભાઈદેથરીયાની જીત થઈ છે. કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક ભાજપે આંચકી લીધી છે. કોંગ્રેસના હાલના ધારાસભ્ય લલિતભાઈ કગથરાની...
વાંકાનેર બેઠક ઉપર હાર બાદ આપના ઉમેદવાર વિક્રમ સોરાણીએ શું કહ્યું..? વાંચો..
હું લોકસેવક તરીકે સદાય કાર્યરત રહીશ, જે ગામોમાં પ્રવાસ કર્યો ત્યાં અઢળક મતો મળ્યા,ઓછો સમય મળ્યો તે હારનું કારણ : વિક્રમ સોરાણી
વાંકાનેર : અગાઉ...
મોરબી – માળીયા બેઠક ઉપર ક્યાં બુથમાં કોને કેટલા મત મળ્યા, જાણો વિગત
મોરબી : મોરબી - માળીયા બેઠક ઉપર ભાજપના કાંતિલાલ અમૃતિયાની ભવ્ય જીત થઈ છે. તેમને આ બેઠકમાં અત્યાર સુધીની સૌથી મોટી 62 હજાર મતોની...
પ્રધાન બનવાના ઉજળા સંજોગો ! કાંતિલાલ મંત્રી પદની રેસમાં
જંગી લીડ સાથે કાંતિલાલ વિજેતા બન્યા બાદ યોજાયેલ જાહેરસભામાં પણ હવે તો લાલ લાઈટ જોઈએ તેવો સુર ઉઠ્યો
મોરબી : મોરબી - માળીયા બેઠક ઉપર...
વાંકાનેર બેઠક ઉપર હાર બાદ કોંગ્રેસના પીરઝાદાએ શું પ્રતિક્રિયા આપી..? વાંચો..
પ્રજાનો ચુકાદો શિરોમાન્ય, ભલે હાર થઈ પણ સક્રિય તો રહીશ જ : પિરઝાદા
વાંકાનેર : વાંકાનેર બેઠક ઉપર હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાએ કહ્યું કે...
હાર બાદ પંકજ રાણસરિયાએ શું પ્રતિક્રિયા આપી..? વાંચો..
પ્રજાના પ્રશ્નોને અમે વાચા અપાવતા રહીશું : આપના ઉમેદવાર પંકજ રાણસરિયા
18 હજાર મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મુક્યો, તે બદલ તેઓનો આભાર , અમે નગરપાલિકાની...
આ જીત મતદારો અને કાર્યકર્તાઓની, તેમનું વળતર ચૂકવવા 18 કલાક કામ કરીશ : કાંતિલાલ
વાંકાનેરમાં જીતુભાઇ મર્દ માણસ, ટંકારામાં દુલાભાઈ રેડી માણસ, હળવદમાં પ્રકાશ તો તોડી નાખે એવો અને જોડિયામાં મેઘજીભાઈ, હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે...
ટંકારા બેઠક ઉપર કાકાના કામનું સૂરસૂરિયું થઈ ગયું : લલિત કગથરાનો સ્વીકાર
પરાજય બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આપને ભાજપની બી-ટીમ ગણાવી હારનું ઠીકરું ફોડ્યું
2017માં ભાજપનો ગઢ જીત્યા બાદ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસ 10256 મતે...