ટંકારાની નાલંદા વિદ્યાલયનો પ્રાથમિક શિષ્યવૃતિની પરીક્ષામાં ડંકો 

ટંકારા : ગુજરાત માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા શિષ્યવૃતિ પરીક્ષામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે અવ્વલ સ્થાને પાસ થઇ ડંકો વગાડ્યો...

નાના ખીજડીયામાં શનિવારે “ગીતો ભરી શામ બાબાસાહેબ કે નામ” કાર્યક્રમ

ટંકારા : ટંકારાના નાના ખીજડીયામાં બાબા સાહેબ ડૉ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિતે ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બાબા...

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ટંકારામાં મહારેલીનું આયોજન

  ટંકારા : આગામી તારીખ 14મી એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય ટંકારા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મહામાનવ ભારતરત્ન એવા ડો. બાબા...

આનંદો! JEE /NEET ની તૈયારી કરતા મોરબીના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ફેકલ્ટી હવે નવયુગ કરીઅર...

મોરબીની નંબર 1 નવયુગ કરીઅર એકેડમી માં JEE /NEET માટે સ્પેશ્યલ ક્રેશ કોર્ષ શરુ થઈ રહ્યો છે જેમાં રાજકોટની નામાંકિત AXIS INSTITUTE ના Ex...

ટંકારાના ગણેશપર ગામે કથા શ્રવણ દરમ્યાન જ આયોજક પરસોત્તમ બાપાનું પરલોકગમન

સેવાભાવી પરસોત્તમ બાપાએ જીવન પર્યંત ગામમાં સેવાની આહલેક જગાવી ટંકારા: 'ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું' આ ભજન ગણેશપર ગામના પરસોત્તમ બાપાના...

લજાઇમાં રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘ દ્વારા કોરોના મૃતકો માટે શાંતિ યજ્ઞ

ટંકારા : લજાઈ ગામે આજરોજ કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ લજાઈ ગામના જોગબાપુ...

મોરબીના વતની DySPને સરાહનીય કામગીરી બદલ એવોર્ડ અર્પણ

હવે કોઈ બાકી રહ્યા છે એવોર્ડ મેળવવામાં? : ડીજીપીની પ્રશંસાભરી ટકોર ટંકારા : ગાંધીનગર‌ પોલિસ અકાદમી કરાઈ ખાતે અલંકરણ સમારોહ "DGP's Commendation Disc-2020'' નો...

ટંકારામાં કાલે રવિવારે રંગેચંગે રામ જન્મોત્સવ ઉજવાશે

શહેરને ધ્વજપતાકાથી સજાવી અયોધ્યાનગરી બનાવાઈ : શોભાયાત્રા નીકળશે, ઘરોમાં દિવા પ્રગટાવાશે ટંકારા : ટંકારામાં સમસ્ત હિન્દુ ધર્મના ગ્રામજનોએ એક નેજા હેઠળ એકઠા થઈને આવતીકાલ રવિવારે...

ટંકારાના સાવડી નજીક મંદિરના મહંત ઉપર હુમલો લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરમાં ગતરાત્રીના અપપ્રવેશ કરી મંદિરના મહંતને માર મારી દાનપેટી લઈ જવાની ઘટનામાં અજાણ્યા ત્રણથી...

નાના ખીજડીયા ગામે ખોડીયાર મંદિરે કાલે શનિવારે કરવિધિ ઉત્સવ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે

  ટંકારા: મોરબીના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આવતીકાલે તારીખ 9 એપ્રિલના રોજ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે અજાણા પરિવાર દ્વારા કરવિધિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...