સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી મોરબી અપડેટનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ
સત્ય, સચોટ અને નિષ્પક્ષ સમાચારો આપી મોરબી અપડેટે જનતાના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું : મોરબી અપડેટ દ્વારા હવે સફળતાની ઉડાનમાં દ્વારકા અને જૂનાગઢનો સમાવેશ
મોરબી...
હીરાપરમાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
ટંકારા : ટંકારા તાલુકાના હીરાપરમાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે.તેમજ ભાવિકો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા...
ટંકારામાં વ્યાજખોરો બેફામ : દસ ટકા વ્યાજે ત્રણ ગણા રૂપિયા વસુલી યુવાનને જાનથી મારી...
ટાઇલ્સના ધંધાર્થીએ ગજડીના બે વ્યાજખોરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ટંકારા : ટંકારા ગુન્હેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં વેપારીની ગોળી ધરબી હત્યા કરી...
ટંકારામાં એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ
ટંકારા : ટંકારામાં એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો.
આજરોજ ટંકારા...
હડમતિયાના નકલંકધામમાં પાટોત્સવ નિમિતે રક્તતુલા અને રક્તદાન કેમ્પનું આયોજન
ટંકારા : નકલંકધામ હડમતીયા વિકાસ સેવાયજ્ઞ સમિતિ તથા રામદેવ ગ્રુપ રાજકોટ દ્વારા 8માં પાટોત્સવ નિમિતે મેહુલદાસ બાપુનો રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે...
ટંકારાની હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ મનોરથ યોજાશે
ટંકારા : ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.
પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 545માં પ્રાગટય દિન મહોત્સવની ચૈત્ર વદ અગિયારસ...
વ્યાજખોરોના ત્રાસથી ટંકારાના રેતી કપચીના વેપારીએ આપઘાત કર્યાનો ધડાકો
આત્મહત્યા બાદ સ્યુસાઇડ નોટ અને મૃતકના પુત્રની ફરિયાદને આધારે મોરબી, ટંકારા અને મિતાણાના 10 વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ
ટંકારા : ટંકારાના રેતી-કપચીના વેપારીએ કલ્યાણપુર નજીક...
હમીરપરમાં જાહેર જમીન પર પવનચકકી કે વીજપોલ બનાવવા ગ્રામ પંચાયતની મંજૂરી જરૂરી
હમીરપર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી કલેક્ટરને આવદેન કરાયું : ખરાબાની જમીનમાં બાંધકામ થતા ખેડૂતોને નુકશાન થતું હોવાની રાવ
ટંકારા : હમીરપર ગ્રામ પંચાયત...
ટંકારાના ધ્રુવનગરમાં ખેતશ્રમિક પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ખેતમજૂરી કરતી શ્રમિક મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે...
ટંકારાના રેતી કપચીના વેપારીએ મિત્રની ઓઇલમીલમાં ગળેફાંસો ખાઇ લીધો
આત્મહત્યા મામલે પરીવારે શંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો : સ્યુસાઇડ નોટ મળી
ટંકારા : ટંકારાના રેતી કપચીના વેપારી આધેડે કોઈ અગમ્ય...