મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરાશે
અંગદાન અને દેહદાન બાબતે યુવાનોને જાગૃત કરાશે : ગ્રુપના યુવાનો અંગદાન અને દેહદાન સંકલ્પ કરશે : આ સંકલ્પ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવાની...
મોરબી : એબીવીપી દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો
મોરબી નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી
મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, મોરબી જિલ્લાના અભ્યાસવર્ગનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી નગર...
મોરબી : ટ્રેન હડફેટે આવી જતા આધેડનું મોત
મોરબી : મોરબીમાં ફાટક નં. 28 પાસે ટ્રેન હડફેટે આવી જતા એક આધેડનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ...
મોરબી એલસીબીએ ચાર બુટલેગરની ધરપકડ કરી
મોરબી તાલુકા ના ફડસર ગામેથી મોરબી એલસીબીએ ચાર બુટલેગરની ધરપકડ કરો છે. જેમાં મોરબી તાલુકા પો.સ્ટે. મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૩૬૯/૨૦૧૬ના કામે કી.રૂ.૬,૫૭,૮૦૦/-નો મુદામાલ...
મોરબીના શારદાબેન અમદાવાદથી લાપતા બન્યા
મોરબી : મોરબીના રહેવાસી શારદાબેન વિનોદભાઈ બડમલીયા ગત તા.18/08/2023ના રોજ મોરબીથી અમદાવાદ જવા નીકળેલ હતું અને બાદમાં અમદાવાદથી લાપતા થઇ જતા હાલમાં પરિવારજનો દ્વારા...
માણેકવાડા શાળાના બાળકોને સ્કૂલબેગ અને લંચ બોક્સ અપાયા
મોરબી : માણેકવાડા ગામની ભૂમિમાં જેમને બાળપણ વિતાવ્યું છે, માણેકવાડાની માટી ખુંદીને મોટા થયા છે અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેત્રોજા અને વર્ષોથી...
વાંકાનેર નજીક દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત : વૃદ્ધાનું મોત
સીએનજી રિક્ષાની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો
વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર નજીક દશામાંના દર્શન કરી પરત ફરી રહેલ રબારી પરિવારની રિક્ષાને અકસ્માત નડતા વૃદ્ધાનું મૃત્યુ...
ટંકારાના હડમતિયામા ધર્મની બહેનને ભાઈઓએ બનાવી આપ્યો આલિશાન બંગલો
ધર્મની માનેલ બહેન પાસે મુળી હતી ૩ લાખ રુપિયા પણ ધર્મના માનેલ પ્રજાપતી ભાઈઓએ બહેનને બનાવી આપ્યું ૧૭ લાખનું આલિશાન મકાન
ટંકારા : ટંકારા તાલુકાના...
હળવદ નજીક ટ્રકમાંથી રૂ. ૪.૬૦ લાખના સામાનની ચોરી
હળવદ : હળવદ નજીક માલવણ પાસે તસ્કરો ટ્રકમાંથી રૂ. ૪.૬૦ લાખનો સામાન ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ...
મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
મોરબી : મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં...