મોરબીના શારદાબેન અમદાવાદથી લાપતા બન્યા 

- text


મોરબી : મોરબીના રહેવાસી શારદાબેન વિનોદભાઈ બડમલીયા ગત તા.18/08/2023ના રોજ મોરબીથી અમદાવાદ જવા નીકળેલ હતું અને બાદમાં અમદાવાદથી લાપતા થઇ જતા હાલમાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે જો, કોઈને શારદાબેન વિષે જાણ હોય તો મોબાઈલ નંબર 9574985000 (અશ્વિનભાઇ) અથવા મોબાઈલ નંબર 9925389909(દિનેશભાઈ)ને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text