જલારામ પ્રાર્થના મંદિરમાં ચાલતા સદાવ્રતમા ક્ષત્રિય સમાજના અગ્રણી દ્વારા મહાપ્રસાદ યોજાયો
મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)એ મહાપ્રસાદ યોજી જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
વિવિધ...
વાંકાનેરમાં આઈસીડીએસ વિભાગ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ
મોરબી : આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં...
મોરબીમાં પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી
મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે : મંત્રી રાઘવજીભાઈ પટેલ
મોરબી : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોરબી ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૩ને રીબીન...
15 વર્ષથી રોડ ઉપર જ જીવતા નિરાધાર વૃદ્ધને નવી જિંદગી આપતા યુવાનો
હળવદના સેવાભાવી યુવાનોએ ધ્રાગંધ્રા તરફ જવાના માર્ગ ઉપર જ રહેતા નિરાધાર વૃદ્ધને નવડાવીને સ્વચ્છ કરીને આશ્રમમાં આશ્રયસ્થાન આપ્યું
હળવદ : યુવાનો ફક્ત પોતાની મોજ મસ્તીમાં...
મોરબીની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો
મોરબી : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત...
મોરબીની વાઘપર શાળામાં કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા યોજાઈ
મોરબી : મોરબી જિલ્લાના વાઘપર ગામની પ્રાથમિક શાળામાં G20 થીમ સાથે શાળા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો...
મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે હળવદ યુવા ભાજપ દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું
હળવદ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય હળવદ યુવા ભાજપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની...
મુખ્યમંત્રીના જન્મદિવસે મોરબી તાલુકા યુવા ભાજપે બાળકોને નાસ્તાનું વિતરણ કર્યું
મોરબી : આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરીને મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે...
રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર મામલે મોરબી કોંગ્રેસનું કલેક્ટરને આવેદન
મોરબી : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે બનેલી હત્યાની ઘટના બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આજ રોજ અનુસુચિત...
આવતીકાલે વાંકાનેરમા મહારાજા કેસરદેવસિંહજીનો સ્વાગત અભિવાદન સમારોહ યોજાશે
વાંકાનેર : વાંકાનેર મહારાણા રાજસાહેબ કેસરદેવસિંહજી ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્તિ કરવામાં આવતા મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 16 ને રવિવારે સવારે...