ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા કિચન ગાર્ડન અંગે સેમિનાર યોજાયો
મોરબી : મોરબીના ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિલકંઠ સ્કુલ ખાતે બહેનો માટે નિ:શુલ્ક કિચન ગાર્ડનના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજકોટથી આવેલા...
મોરબીના રફાળેશ્વર નજીક ટ્રકનું વ્હીલ ફરી વળતા યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં મકનસર પોલીસ હેડકવાટર્સ સામે આવેલ સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં અજાણ્યા ટ્રક ચાલકે અરુણકુમાર હીરામણી ગહરવર ઉ.36 નામના યુવાનને હડફેટે...
મોરબીમાં પાણીનો ટાંકો છલકાતા બે શખ્સોએ ત્રણ યુવાનોને હોકીએ હોકીએ ફટકાર્યા
મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં પાણીનો ટાંકો છલકાઈ જતા પાણી શેરીમાં આવતા પાડોશમાં રહેતા બે શખ્સોએ ત્રણ યુવાનને અડધી રાત્રે હોકીએ હોકીએ ફટકારતા બન્ને...
મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી પોલીસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરનો જુગાર રમી રહેલા ચંદુભાઈ મોતીભાઈ નગવાડીયા અને...
મોરબીના ઉમિયા સર્કલ પાસેથી વરલીભક્ત ઝડપાયો
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે સલીમભાઈ અકબરભાઈ સમા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા...
મોરબીમાં યુવાને પહેલા ગળેફાંસોનો પ્રયાસ કર્યા બાદ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી
નવલખી રોડ ઉપર આવેલ અમી પેલેસ બિલ્ડીંગનો બનાવ
મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર અમી પેલેસમાં રહેતા નેપાળી યુવાને માનસિક તણાવમાં અગાઉ ગળેફાંસો ખાઈ લેવા...
પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી
જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર
સ્ટર્લિંગ હોસ્પિટલના...
એસટી મુસાફરી મોંઘી થશે : ટૂંકા રૂટના ભાડામાં રૂ.6 સુધીનો ભાવ વધારો કરાશે
લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધશે
મોરબી : એસટી વિભાગ દ્વારા રાજ્યમાં બસના ભાડામાં વધારો કરવાનો...
માળિયાના સંગાથ વૃદ્ધાશ્રમમાં ભજન, ગરબા અને ભોજનનો કાર્યક્રમ યોજાયો
માળિયા : માળિયામાં એસએસવીટી સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલો માટે સમયાંતરે વિવિધ ભજન સત્સંગના કાર્યક્રમો યોજાતા હોય છે. જે અંતર્ગત પુરષોત્તમ માસ નિમિતે મોરબીથી બજરંગ...
રફાળેશ્વર આદર્શ નિવાસી શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો
મોરબી : રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં આજે આચાર્ય એ.સી.પટેલ વય નિવૃત્ત થતાં શાળામાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી...