હળવદ : સોસાયટી રહિશોએ ટી.સી સ્થળાંતરની માંગ કરી

હળવદના રુદ્ર ટાઉનશીપનાં રહિશોએ નાયબ કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલ હળવદને ટ્રાન્સફરનું સ્થળ ફેરવવા બાબતે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, સોસાયટીમાં આશરે ૧૫ ફૂટ જેટલો...

48 કલાકમાં નર્મદા કેનાલના પાણી નહિ આપો તો આંદોલન : માજી ધારાસભ્ય અમૃતિયા મેદાને

ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે સરકારે જાહેરાત કરી હોવા છતાં પાણી ન અપાતા તંત્ર સામે ખુલ્લેઆમ મેદાને આવ્યા મોરબી : માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા...

વાંકાનેર : બાઇકની લોનના હપ્તા ભરવાની ઉપાધિમાં ઝેર પીનાર યુવકનું મોત

વડોદરા સારવાર દરમિયાન મોત નીપજ્યું વાંકાનેર : વાંકાનેરના પંચસિયા ગામની સીમમાં ગત તા.5ના રોજ બાઈકના લોનના હપ્તા ભરવાની ઉપાધિમાં ઝેર ગટગટાવી લેનાર યુવાનનું વડોદરા હોસ્પિટલમાં...

મોરબી : જાહેરમા જુગાર રમતા 9 ઝડપાયા

મોરબી : વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા મેહુલ હરેશભાઈ કોળી,વિપુલ રાણાભાઈ કોળી,અનીલ ધનજીભાઈ કોળી,મુનેશ રમેશભાઈ કોળી,મુકેશ શીવાભાઈ કોળી,સંજય કેશુભાઈ કોળી,મનુ કરશનભાઈ કોળી,મુના બચુભાઈ કોળી અને...

મોરબી ફાયરિંગ પ્રકરણમાં ઘાયલ શખ્સે વળતી ફરિયાદ નોંધાવી

અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી મારમાર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં શનિવારે સાંજના સમયે ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક લોકોએ હિંદીભાષી શખ્સને પકડી બેફામ માર...

મોરબીના વાડી વિસ્તારમાં ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના

મોરબી : મોરબીના વાડી વિસ્તારમાં ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને વિધિવત બન્ને મૂર્તિઓનું સ્થાન કરી, પૂજા વિધિ કરી સ્થાનિક...

મોરબી : નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 10, 12 કોમર્સ તથા સાયન્સમાં ઝળહળતું પરિણામ

નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓનો ટોપ 10માં દબદબો મોરબી : મોરબી જિલ્લાના વિરપર ખાતે સ્થિત નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 12 સાયન્સ અને કોમર્સ અને ધો. 10નું ઝળહળતું...

મોરબીના રવાપર ગામે પાણી પ્રશ્ને મહિલાઓ કાળઝાળ

છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતા પાણીના એક એક બુદ માટે વલખા મારતી મહિલાઓ મહિલાઓએ પાણી પ્રશ્ન ઉકેલવા રવાપરના સરપંચને આવેદન આપ્યું પાણી પ્રશ્નનું નિરાકરણ ન...

લોકડાઉનના ભંગ બદલ મોરબી જિલ્લામાં 82 લોકો સામે ગુન્હો દાખલ

મોરબી સીટી.એ.ડીવી.માં 42, બી.ડીવી.માં 10, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 9, વાંકાનેર તાલુકામાં 3, ટંકારામાં 7 તથા હળવદમાં 9 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા મોરબી :...

મોરબી જલારામ મંદિરે કોરોનામાં મૃત્યુ પામનાર દીવંગતોના આત્માની શાંતિ અર્થે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી જીલ્લા ડી.ડી.ઓ. ભગદેવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ધૂન-ભજન, મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો સંપન્ન મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ વાર્ષિક પાટોત્સવની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...