વાંકાનેરમાં ગાયત્રી મંદિર તથા RSS સહયોગથી વિવિધ સ્થળોએ ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાશે
વાંકાનેર : વાંકાનેરમાં ગાયત્રી મંદિર તથા RSS સહયોગથી સેવાભાવીઓ દ્વારા વિવિધ સ્થળોએ ઉકાળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 21 થી 30...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લેનમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની અફવા : પોલીસ તપાસ શરૂ
ટંકારા, વાંકાનેર, માળીયા અને મોરબી તાલુકામાંથી પોલીસને ફોન આવ્યા : કશું ચિંતાજનક ન હોવાનું જિલ્લા પોલીસવડાનું સતાવાર નિવેદન
(અતુલ જોશી, હરદેવસિંહ ઝાલા, કાસમ સુમરા)
મોરબી :...
ઉત્તરાયણે જનતાને સાવચેત રહેવા મોરબી પીજીવીસીએલ દ્વારા સુચનો જાહેર
મોરબી : ઉત્તરાયણના પર્વને હવે બે દિવસનો જ સમય બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં મોરબી શહેરની જનતાના હિત માટે સાવચેતી હેતુને ધ્યાનમાં લઈને મોરબી...
મોરબી : કુબેરનાથ મંદિરે મહંત પરિવાર દ્વારા ધ્વજારોહણ અને લોટી ઉત્સવ
મોરબી : મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અને કુબેરનાથ મંદિરના મહંત અને તેમના પરિવાર સાથે તારીખ 1ને સોમવારે પૂર્ણ કરી હતી, જે અનુસંધાને...
માં નવરાત્રી મહોત્સવ : મોરબીના એક માત્ર વિનામૂલ્યે ફ્રી સ્ટાઇલ રાસ ગરબા
મોરબીના સામાંકાંઠે સતત 19 વર્ષથી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આયોજન : મહિલાઓ તેમજ ફેમિલી માટે રમવાની અલાયદી વ્યવસ્થા
મોરબી : મોરબીમાં સામાંકાંઠે માં ગરબી મંડળ દ્વારા...
મોરબીના ઘુટુ નજીક શ્રમિકના ગુપ્તભાગે એરકમ્પ્રેશનની નળી ઘુસાડી દેતા બે શખ્સો
સાથે કામ કરતા બે શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબીના ઘુટુ નજીક સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનના ગુપ્ત ભાગે બે...
ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુપૂર્ણિમાની પૂજા મોકૂફ
ટંકારા : હાલ દેશ-દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટંકારાના તાલુકાના લજાઈ ગામમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરપૂર્ણિમાની...
જસાપરમાં શુક્રમણી શાળાની વિદ્યાર્થિની બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષામાં ઉતીર્ણ
માળીયા મીયાણા : માળીયા મીયાણા તાલુકાની શુક્રમણી પ્રાથમિક શાળા-જસાપરની ધોરણ 5ની વિદ્યાર્થિની કાનગડ ખુશાલી પ્રકાશભાઈએ તાજેતરમાં લેવાયેલી ઓલ ઈન્ડિયા બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષા પાસ...
મોરબી : ઓવેરલોડ ટ્રેન ઢાળ ચડી ના શકતા અડધી કલાક એક સાથે ત્રણ ફાટકો...
નટરાજ ફાટક, પશુરામ અને નજરબાગ એમ ત્રણ ફાટકો ઓવરલોડ ટ્રેનના કારણે બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી
મોરબી : મોરબીની નટરાજ ફાટક 10...
મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન
ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન થયું : જય માડી અંબેના જયઘોષ સાથે પદયાત્રિકો અંબાજી જવા રવાના થયા
મોરબી : મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આજે...