ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુપૂર્ણિમાની પૂજા મોકૂફ

- text


ટંકારા : હાલ દેશ-દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટંકારાના તાલુકાના લજાઈ ગામમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરપૂર્ણિમાની ગુરુ પૂજા અને દર્શન બંધ રાખેલ છે. જેની દત પરિવાર અને શિવ ભક્તો એ નોધ લેવા ભીમનાથ મહાદેવ મંદિરના મહંત સોહમદત બાપુએ યાદીમા જણાવેલ છે.

- text