મોરબી : 14 વર્ષનો સગીર સ્કુલ જવા નીકળ્યા બાદ લાપતા
ગુમ થયેલા સગીર વયનાં મહેશને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
મોરબી : લખધીરનગર નવાગામના રહેવાસી મનુભાઈ અમરશીભાઈ સુરેશા જાતે કૉળીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ...
મોરબી : આજે જે રોડનું કોંગ્રેસે ખાતમહુર્ત કર્યું તે રોડનું હવે ભાજપ પણ ખાતમૂહર્ત...
મોરબીના ભરતનગરથી બેલા ગામનાં રોડનું ખાતમહુર્ત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જામી હોય તેમ બંને પક્ષ દ્વારા એક જ રોડનું અલગ અલગ ખાતમુર્હત...
મોરબી : ટ્રક હડફેટે બે વર્ષ ના બાળકનું કરુણ મોત
મોરબી : પ્રાપ્ત વિગત અનુસાર મોરબી ના લખધીરપુર રૉઙ પર આવેલા લાયકોન્સ સીરામીક યુનીટમા રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિય રાજેશ જગદિશપ્રસાદ પરમાર...
ટંકારા તાલુકામાં આવતીકાલે ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ટંકારા : આવતીકાલે ટંકારા તાલુકામાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શાળા કોલેજોમાં કાલે રવિવારની રજા હોય આજે શિક્ષકોને વંદનને પુજન કરી આ મહિમા...
વાંકાનેર : ગેરકાયદે બંદુક સાથે એકની ધરપકડ
મોરબી : પોલીસ અધિક્ષક્શ્રી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન અને મોરબી એ.સો.જી.પો. સબ.ઇન્સ.શ્રી. આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી. સ્ટાફ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન...
મોરબી : બેલા ગામથી ભરતનગર (ખોખરા હનુમાનજી) વાળા રસ્તાનું ખાત મૂહર્ત કરવામા આવ્યું
મોરબી : ભરતનગરથી બેલા સુધીનો રોડ ગાડા માર્ગ હોવાના કારણે ઘણો ખરાબ હાલતમાં હતો. આ રોડ ઉપર સિરામિકનાં અને અન્ય નાના ઉદ્યોગો આવેલા હોવાથી...
મોરબી : જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નો અંગે તા.૧૦ જુલાઈએ રેલી
મોરબી જિલ્લા ખેડૂતોને સ્પર્શતો પ્રશ્નો જેવા કે ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી જમીનનું ધોવાણ, ખેતનિપજના પોષણક્ષમ ભાવો, પાક વિમો તેમજ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેતીની જમીનની...
મોરબી : રસ્તા રીપેરીંગ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા ૮ કરોડની ગ્રાન્ટની માંગણી
ગ્રાન્ટ પાસ થશે તો મોરબી જિલ્લામાં રસ્તાનું ધોવાણ થતા અટકાવવા તમામ માર્ગો પર પુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે
મોરબી : ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં...
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીનું અને બીજા ક્રમે કપાસનું ધૂમ વાવેતર
ગુલાબી ઇયળના જોખમ વચ્ચે પણ ખેડૂતોએ કપાસનું વધુ વાવેતર કર્યું
મોરબી : જૂન-જુલાઈ માસમાં પડેલા સારા વરસાદ બાદ જિલ્લામાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું છે....
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજના ધોરણ ૧થી અનુસ્નાતક કક્ષા સુધીના વિધાર્થીઓ જોગ
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ધોરણ ૧થી અનુસ્નાતક કક્ષા સુધીના વિધાર્થીઓ માટે તેજસ્વીતા અભિવાદન સમારંભ-૨૦૧૭નું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટે તમામ વિધાર્થીઓએ પોતાના...