મોરબી : સમસ્ત બ્રહ્મસમાજના ધોરણ ૧થી અનુસ્નાતક કક્ષા સુધીના વિધાર્થીઓ જોગ

- text


સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ધોરણ ૧થી અનુસ્નાતક કક્ષા સુધીના વિધાર્થીઓ માટે તેજસ્વીતા અભિવાદન સમારંભ-૨૦૧૭નું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટે તમામ વિધાર્થીઓએ પોતાના માર્કશીટની ઝેરોક્ષ પાછળ નામ, સરનામું, મોબાઈલ નંબર લખીને તા.૩૦ જુલાઈ સુધીમાં બ્રહ્મસમાજ ઓફીસનો સંપર્ક કરી પહોચાડી આપવી. આ અભિવાદન સમારંભ-૨૦૧૭ની જહેમત બ્રહ્મસમાજ મહામંત્રી ડો.રાજુભાઈ ભટ્ટ, રવીન્દ્ર આર. ત્રિવેદી અને પ્રમુખ મનોજભાઈ પંડ્યા ઉઠાવી રહ્યા છે.

- text

- text