મોરબીમાં પરસોત્તમ રૂપાલાની 4 કિમીની ભવ્ય રેલી : 32 જગ્યાએ અભિવાદન
શનાળા ખાતે શક્તિ માતાજીના દર્શન કરી રેલીનો પ્રારંભ કર્યો : કાર ફરતે પોલીસનો મોટો કાફલો સતત ખડેપગે રહ્યો
મોરબી : મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ...
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા
ભાજપના ચંદુભાઈ સિહોરા અને કોંગ્રેસના રૂત્વીકભાઈ મકવાણાએ વિજય સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવી
હળવદ : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ હજારો કાર્યકર્તાઓની...
ચરાડવા નજીક બંધ ટ્રક પાછળ એકટીવા અથડાતા બે સિવિલ એન્જિનિયરના મોત
અક્સમાતમાં એક યુવાનનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મૃત્યુ
હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક રવિવારે મોડી સાંજે બંધ પડેલા ટ્રક પાછળ એક્ટીવા...
મોરબીમાં નજીવી બાબતે ઝઘડા બાદ રેંકડી સળગાવાતાં દાઝી ગયેલા વૃઘ્ધનું મૃત્યુ
દિકરાના મિત્રોએ સળગાવેલી ચપ્પલો ભરેલી રેંકડીથી દાઝી ગયેલા વૃધ્ધ મનુભાઇનું રાજકોટમાં સારવારમાં મોત
મોરબી : મોરબીમાં દિકરાના મિત્રોએ નજીવી બાબતે ઝઘડો કર્યા બાદ ચપ્પલો ભરેલી...
બિઝનેસ વધારવો છે ? તો આજે જ BNI બિઝનેસ ગ્રુપની મુલાકાત લ્યો, વિઝીટ ફ્રી...
મોરબી બ્રાંચમાં 40થી વધુ મેમ્બર્સ, જે લોકો દર બુધવારે ભેગા થાય છે અને એક બીજાને બિઝનેસમાં મદદ કરે છે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : BNI...
મોરબીના હરીપર ઓવરબ્રિજ પાસે ખાડા બુરતું તંત્ર
મોરબી : હરીપર ઓવરબ્રિજ પાસે રોડ પર પડી ગયેલા ખાડા પૂરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઈકાલે સવારે અહીં ટ્રાફિકજામ...
ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 224 દર્દીઓએ લીધો લાભ
મોરબી: મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું 16 વર્ષ પહેલા કાર અકસ્માતમાં અકાળે અવસાન થતાં...
Morbi: ખાખરાળા ગામે રામનવમીની શોભાયાત્રા નીકળશે
મોરબી: શહેરના ખાખરાળા ગામ ખાતે રામનવમી નિમિત્તે તારીખ 17 એપ્રિલ બુધવારના રોજ સવારે 8 કલાકે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે....
ટંકારામાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
ટંકારા : ટંકારા ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતીના અવસરે ભવ્ય શોભાયાત્રા, જાહેર સભા તેમજ સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું. આ તકે તાલુકાના...
મોરબીમાં કાલે મંગળવારે સુવર્ણપ્રાશનના ટીપાનો નિઃશુલ્ક કેમ્પ
મોરબી : આવતીકાલે તારીખ 16 એપ્રિલના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી મોરબીના રવાપર રોડ ઉપર નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે.
મોરબીના રવાપર રોડ પર આવેલી વિશ્વકર્મા...