Morbi: ખાખરાળા ગામે રામનવમીની શોભાયાત્રા નીકળશે

- text


મોરબી: શહેરના ખાખરાળા ગામ ખાતે રામનવમી નિમિત્તે તારીખ 17 એપ્રિલ બુધવારના રોજ સવારે 8 કલાકે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના સર્વ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજન ડારમાડાડા યુવક મંડળ તેમજ ખાખરાળા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે.

- text

- text