- text
મોરબી : આવતીકાલે તારીખ 16 એપ્રિલના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી મોરબીના રવાપર રોડ ઉપર નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે.
મોરબીના રવાપર રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટી, નિલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. તો આ કેમ્પનો લાભ લેવા સર્વેને જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 9427213999 પર સંપર્ક કરવા જણાવાયું છે.
- text
- text