હળવદ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે ફોન પર વાત કરી વિગતો મેળવી
રાજયમંત્રી મેરજા ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી...
હળવદ દુર્ઘટના : PM અને CMએ દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી
હળવદ : હળવદ મીઠાના કારખાનામાં કામ કરતા 12 શ્રમિકોના દીવાલ ધસી પડતા મૃત્યુની...
બ્રીજેશભાઈ મેરજા અને જયસુખભાઈ પટેલે હળવદ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હળવદ આવે તેવી શક્યતા : 12 શ્રમિકોના મૃત્યુ અને ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા સુરેન્દ્રનગર ખસેડાયા
હળવદ : હળવદ જીઆઇડીસીમાં નમકના...
હળવદ ગોઝારી ઘટના અપડેટ : મૃત્યુઆંક 12 થયો, હજુ યુદ્ધના ધોરણે બચવા કાર્ય શરૂ
અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ મળ્યા : જેમાં 5 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ : હજુ 3 જેસીબી, પાંચ એમયુલન્સ બચાવ કાર્યમાં...
શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર : આઈ પાવર ટ્રેનિંગમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટની સ્પેશિયલ બેચ શરૂ
માત્ર અઢીથી ત્રણ મહિનાના વિકેન્ડ કોર્ષથી જ નોકરી તથા પોતાનો બિઝનેશ શરૂ કરવા સક્ષમ બની શકાશે :
બહેનોને પગભર બનાવવા ફીમા 60 ટકાની...
મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી કાલે ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી
રાધે હોસ્પિટલ અને સમર્પણ હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :...
ફિક્સ પગારના ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ હવે સળંગ ગણાશે
પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની નીતિ જૂની પદ્ધતિ પ્રમાણે કરાશે : વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના સમયમાં શિક્ષણ આપશે
માધ્યમિક...
રૂ.3.5 કરોડના જમીન કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા, અત્યાર સુધીમાં કુલ 7ની ધરપકડ
હજુ એક આરોપી ફરાર : આરોપીઓએ બોગસ આઈડી કાર્ડ પણ બનાવ્યા હતા
મોરબી : મોરબી શહેરમાં જમીનના ખોટા ખાતેદાર ઉભા કરી બોગસ આઈડી કાર્ડ બનાવી...
સમાજના વિકાસના મુખ્ય આધાર શિક્ષણ-સ્વાસ્થ્ય અને સુરક્ષા : સી.એમ. પટેલ
વવાણીયામાં રામબાઈ માતાએ જગાવેલી સેવાની જ્યોત આજે પણ પ્રજ્વલિત
વાવણીયામાં, ટંકારા અને માળીયા માટે 2.48 કરોડના આરોગ્ય વિષયક કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
માળીયા (મી.) :...
વિવિધ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવતા મંજુલાબેન દેત્રોજા
અમદાવાદના જીનીયસ ફાઉન્ડેશન દ્વારા 'શિક્ષણ, સામાજિક અને રાજકારણ' કેટેગરીમાં એવોર્ડ અર્પણ કરાયો
મોરબી : ગત તા. 15 મેના રોજ અમદાવાદના વાડજ ખાતે આવેલ સિલ્વર કલાઉડ...