વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી સેવા સદન સુધીનો રોડ બિસ્માર, નગરજનો પરેશાન

  વાંકાનેર : વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી સેવા સદન સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. જેને કારણે નગરજનો પરેશાન હોય કોંગ્રેસ આગેવાને આ મામલે મામલતદારને રજુઆત કરી...

રાજસ્થાનની ઘટનાના વિરોધમાં ટંકારામાં અનુ.જાતિ દ્વારા મામલતદારને આવેદન

  ટંકારા : ટંકારાના અનુ. જાતિ સમાજના લોકો દ્વારા રાજસ્થાનના જાલોરમાં થયેલ બનાવ બાબતે વિરોધ વ્યક્ત કરીને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા...

માળિયા- જામનગર હાઈવે ખખડધજ હાલતમાં : લોકોને હાલાકી

  માળિયા : માળિયા- જામનગર હાઇવે ખખડધજ હાલતમાં છે. જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર હવે જાગે અને આ રોડ બનાવે...

મોરબી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપી ઝડપાયો

  મોરબી : મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપી અનિલ ઉર્ફે દેવાભાઈ વિનુભાઈ બોરાણાને ચોટીલા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે....

કોરોના અપડેટ : નવા 5 કેસ નોંધાયા, 25 દર્દી રિકવર થયા

    મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 44 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 407...

યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આયોજીત મોરબીનો જાહેર લોકમેળો સર્વધર્મની બાળાના હસ્તે ખુલ્લો મુકાયો

બે વર્ષ બાદ મોરબીમાં યોજનાર જાહેર લોકમેળાને લઈને લોકોમાં અનેરો રોમાંચ : વરસાદની વચ્ચે પણ ગારા કિચડની સમસ્યા ન સર્જાય તેવું આયોજન કરાયું :...

ટંકારામાં આપ દ્વારા ગરીબોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ

ટંકારા : ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિતે ગરીબ પરિવારને ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ કરી સાચી માનવતા મહેકાવી હતી. આ...

મોરબી :સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવાની માંગ

જ્યા સુધી કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત મોરબી : આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઓબીસી સમાજને અનામતનો લાભ આપવા અને જ્યાં...

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર ખાડા બુરવા વિહિપની માંગણી

સાથેસાથે શોભાયાત્રાના રૂટ ઉપર ભરેલા વરસાદી પાણીનો પણ યોગ્ય નિકાલ કરવાની માંગ ઉઠાવી મોરબી : મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના...

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા 30 સ્થળોએ ચાલતું તિરંગા એકત્રીકરણ અભિયાન

મોરબી : આઝાદીના 75 વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે સરકાર દ્વારા હર ધર તિરંગા અભિયાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જે 15 ઓગસ્ટ પછી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...