આમરણ (ડાયમંડ નગર) ગામે શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમ યોજાશે
મોરબી: આવતીકાલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આમરણ (ડાયમંડ નગર) ગામે જન્માષ્ટમી મહોત્સવ 2022ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં...
મોરબી બન્યું કૃષ્ણમય : બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે
વિહિપ સહિતના તમામ ધાર્મિક સંગઠનો દ્વારા શહેરમાં ધજાકા-પતાકા અને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ સાથે શહેરને ગોકુળિયું ગામ બનાવી દેવાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો, ભગવાન...
મોરબીમાં શીતળા સાતમે ભરાય છે માત્ર મહિલાઓનો મેળો..
મહિલાઓ શીતળા માતાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરીને પરિવારના મંગલમયની કામના કરે છે
મોરબી : મોરબીના શીતળા માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ આજે સાતમનો માત્ર...
SS ગ્રુપ બજાર લાઈન દ્વારા કૃષ્ણ ભક્તિની સાથે દેશભક્તિની થીમ પર મટકીફોડનું આયોજન
એસ.એસ.ગ્રુપ બજાર લાઈન મોરબી દ્વારા જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાશે
મોરબી : એસ.એસ.ગ્રુપ બજાર લાઈન મોરબી દ્વારા જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાશે.જેમાં કૃષ્ણ ભક્તિની સાથે દેશભક્તિનો સમન્વય...
વાંકાનેર પાલિકા દ્વારા મૃત પશુઓનો યોગ્ય નિકાલ ન કરાતા મહાવીરનગર સોસાયટીના લોકો પરેશાન
વાંકાનેર: વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલી મહાવીરનગર સોસાયટી થી આગળ ફાયરીંગ બટ પાસે વાંકાનેર પાલિકા દ્વારા ખાડો કરવામાં આવ્યો છે અને તેમાં લમ્પી વાયરસથી...
છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત
માળીયામાં પોણા બે, ટંકારાના દોઢ અને હળવદમાં એક ઇંચ જ્યારે મોરબીમાં પોણો ઈંચ અને વાંકાનેરમાં 7 મિમી વરસાદ નોંધાયો
મોરબી : મોરબી જીલામાં છેલ્લા ત્રણ...
મોરબી પાલિકાના ઉપ પ્રમુખના વોર્ડમાં જ અંધકાર : મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હોવાનો કોંગ્રેસનો આરોપ
મોરબી: નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-3માં તહેવારોના સમયે જ અંધકાર હોય તેમ મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં હોવાની જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ આરોપ લગાવ્યો છે.નોંધનીય...
રાજસ્થાનની ઘટના અંગે દલિત-મુસ્લિમ એકતા સમિતિ મોરબી દ્વારા રાજ્યપાલને રજૂઆત
મોરબી: રાજસ્થાનના જાલોરમાં બનેલી આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના મોતની દુઃખદ ઘટના મામલે દલિત-મુસ્લિમ એકતા સમિતિ મોરબી જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલને રજૂઆત કરવામાં...
સગીરાને સગીર વયના યુવકે ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજારાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
ચોંકાવનારી ઘટનામાં હળવદ પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે ગુન્હો નોંધ્યો
હળવદ : ઈન્ટરનેટના આજના હળાહળ કળિયુગમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હળવદ શહેરમાં...
વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી સેવા સદન સુધીનો રોડ બિસ્માર, નગરજનો પરેશાન
વાંકાનેર : વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી સેવા સદન સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. જેને કારણે નગરજનો પરેશાન હોય કોંગ્રેસ આગેવાને આ મામલે મામલતદારને રજુઆત કરી...