મોરબીમાં શહીદ દિને 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ
યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા
ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ...
વાંકાનેરના સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો
વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો...
મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ TPEOનું અભિવાદન કરાયું
મોરબી : સમગ્ર ગુજરાત રાજ્યના જુદાં-જુદાં તાલુકાઓમાં બીટ કેળવણી નિરીક્ષક તરીકે કાર્યરત અને ટી.પી.ઈ.ઓ.ના વધારાના ચાર્જમાં ફરજ બજાવતા 155 જેટલા કેળવણી નિરીક્ષકને તદ્દન હંગામી...
મોરબી બેઠકમાં ઓબીસી સમાજને ટિકિટ આપો : ઓબીસી એકતા મંચ મેદાને
ઓબીસી સમાજની બહોળી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ઓબીસી સમાજની થતી ધરાર અવગણના સામે આક્રોશ
મોરબી : મોરબીમાં ઓબીસી ઉમેદવારની માંગ સાથે ઓબીસી સમાજ...
મોરબીમાં પીવીટીજી સમુદાયના ૪૪ લોકો માટે યોજાયો મેડિકલ કેમ્પ
મોરબી : મોરબી તાલુકા હેલ્થ ઓફીસર ડો. આર.એન. કોટડીયા અને મેડીક્લ ઓફીસર ડો. રીયાજ ખોરજીયા દ્વારા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેર ખાતે રહેતા...
હળવદ નજીક લોખંડના સળિયા બારોબાર વેચી નાખનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ
કચ્છના ટ્રાન્સપોર્ટરે સુરત મોકલેલા લોખંડના સળિયા બારોબાર વેચવા મામલે નોંધાવી ફરિયાદ
હળવદ : હળવદ પંથકમાં કચ્છ તરફથી લોખંડ ભરીને આવતા ટ્રકમાંથી બારોબાર લોખંડના સળિયા કાઢી...
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરાશે
મોરબી : આજે 6 ડિસેમ્બરને ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમીત્તે મોરબી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ પખવાડીયાની ઉજવણી કરવાનું આયોજન...
જીવ રાજી તો શિવ રાજી : 900 ગરીબોને દૂધપાક અને પુરીભાજી જમાડી તેમની જઠરાગ્નિ...
શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી : શ્રાવણ માસ નિમિત્તે સેવાકાર્ય ધમધમતા રાખવાની નેમ વ્યક્ત કરતા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી
મોરબી : મોરબીમાં દરેક તહેવારોની...
મોરબી જિલ્લાના વધુ 2 લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાયા : આજે કુલ સાત શંકાસ્પદ નોંધાયા
અગાવ પાંચ લોકો બાદ ચાર માસની બાળકી અને હળવદના 40 વર્ષના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા : બાળકીને રાજકોટ અને મહિલાને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં...
મોરબીમા શહીદોના પરિવારોને સહાય આપવાના કાર્યક્રમ માટે બિટ્ટાસિંગની હાજરીમાં બેઠક મળી
પુલવામાં હુમલામાં શહીદ થયેલા પરિવારોને માનભેર મોરબી બોલાવીને એકત્ર થયેલ રૂ. 2 કરોડનો ફાળો અર્પણ કરાશે : આગામી દિવસોમાં સ્થળ, સમય નક્કી કરી વ્યવસ્થા...