મોરબીના પાવન કાંજીયાએ ધો.10માં ગણિતમાં 100 માર્ક મેળવી કીર્તિમાન સ્થાપ્યો

99.49 P R મેળવીને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામના, હાલ મોરબી સ્થિત અને જાણીતા હાસ્ય વ્યંગ લેખક ડૉ. અમૃત...

ટંકારાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામ 

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયનું SSCનું 61.54 ટકા પરિણામ આવ્યું છે. જેમા જાફરાણી રોનકબેન રફીકભાઈ PR 98.01 ગ્રેડ સાથે...

વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભમાં દેવ સોલ્ટના ચેરમેને અતિથિ તરીકે આપી હાજરી

મોરબી : ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા યોગિત વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભ ઇડર તાલુકામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત...

મોરબી મહાનગર બને તો તમેને કઈ વાંધો ? 30મીએ 10 ગામના સરપંચોને બોલાવાયા 

મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે સરકારની પુખ્ત વિચારણા : રવાપર, મહેન્દ્રનગર,શનાળા સહિતના ગામોના સરપંચને કલેકટર કચેરીમાં અભિપ્રાય માટે બોલાવાયા  મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી...

વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ 22 જૂન સુધી સાબરમતી સ્ટેશન સુધી જ જશે

મોરબી : અમદાવાદ સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનથી પસાર થનારી ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ-વેરાવળ "સોમનાથ એક્સપ્રેસ" તાત્કાલિક અસરથી...

સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે રૂ. 75 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પડશે 

35 ગ્રામના સિક્કામાં સિક્કામાં 50% ચાંદી, 40% તાંબુ, 5% નિકલ અને 5% જસત હશે. મોરબી : આગામી તા.28 મેના દિવસે નવા સંસદ ભવનનું ઉદઘાટન થનાર...

મોરબી જિલ્લાના ૧૫૨ સખી મંડળોને ૨૭૦ લાખથી વધુની વિવિધ લોન, સહાય અપાઈ 

કેશ ક્રેડીટ કેમ્પ અન્વયે ૨૨ સખી મંડળોને ૬.૬૦ લાખ રિવોલ્વીંગ ફંડ,૧૭ સખી મંડળોને ૧૯.૮૦ લાખનું સી.આઈ.એફ.ફંડ અને ૧૧૩ સખી મંડળોને ૨૫૧ લાખની સી.સી.લોન ધારાસભ્ય...

નાણાંભીડમાં આવી ગયેલ સજ્જનપરના શખ્સે અસલને ટક્કર મારે તેવી જાલીનોટો બનાવી

ત્રણ શખ્સોને રૂ.૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે ઝડપી લેતી રાજકોટ પોલીસ ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપરના વતની સહિત ત્રણ શખ્સો ૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે...

મોરબીમાં તબીબ પુત્રના પ્રથમ જન્મદિવસે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજાયો 

મોરબી : મોરબીના તબીબ ડો. વિરલભાઈ લહેરુએ પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસને સેવામય બનાવવા માટે મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજ્યો હતો અને સૌની જઠરાગ્નિ...

મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી : મોરબી જિલ્લામાં પોલિસ વિભાગ દ્વારા આગામી તા.૨૬ થી ૩૧ મે સુધી સર્વોપરી સ્કુલ, ૮-એ નેશનલ હાઈવે, ભરત વન ફાર્મની સામે જુના સાદુળકા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...