મોરબી : જૈન અગ્રણીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખનું સમ્માન કરાયું

મોરબી : મોરબી નગરપાલિકા ખાતે જૈન સમાજનાં અગ્રણી શ્રી પરેશભાઈ શાહ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા મોરબી નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી ગીતાબેન કન્ઝારીયા અને...

મકનસર : નકલંક દેવીદાસનાં ધામમાં ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબી : શ્રી નકલંક દેવીદાસ ધામનાં આંગણે રામદેવપીરનો પાઠ તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન તા.૨૮ જૂન બુધવારના રોજ સાંજે ૭ વાગ્યે રફાળેશ્વર, જીઆઈડીસી પાછળ...

મોરબી : અષાઢી બીજે શક્તિ પૂજાનું આયોજન

મોરબીનાં શનાળા ગામે ગૌસ્વામી પીઠ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે સંત નારાયણગીરી બાપુની સમાધિ ખાતે શક્તિ પૂજનનું આયોજન...

મોરબી : પ્લોટનો કબ્જો મેળવવા બાબતે જૂથ અથડામણ : ૭ને ઈજા

મોરબીના ઇન્દિરા નગરમાં પ્લોટનો કબ્જો લેવા મામલે બે જૂથો વચ્ચે મારમારી થઈ હતી. આ મારમારીમાં એક જૂથના ગાજપર રહેતામાં વિજયભાઈ શામજીભાઇ (ઉ.વ.૩૪), ભાવનાબેન જયસુખભાઇ...

મોરબી : ગ્રામ્ય વિસ્તારનાં બંધ કરાયેલા બસ રૂટ ફરી શરુ કરવા માંગણી

મોરબીનાં સામાજિક કાર્યકર મહાદેવભાઈ એમ. ગોહેલએ મોરબી જિલ્લા એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી એસટી વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારનાં અમુક...

મોરબી : ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનતાને સહભાગી બનવા અનુરોધ

પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડ મોરબી ખાતે સવારના ૫:૪૫ વાગ્યે યોગ દિનની ઉજવણી થશે : જિલ્લા કલેકટર મોરબી : વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે મોરબી...

મોરબી સહીત ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓ 21મીથી ત્રણ દિવસની હડતાલ પર

સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્ને પાલિકાના કર્મચારીઓ હડતાલનું એલાન આપ્યું : સફાઈ, પાણી, લાઈટ સહિતની સુવિધા ખોરવવાની શક્યતા મોરબી : સાતમા પગાર પંચ સહિતના...

ટંકારા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત

પીતાંબરભાઈ પરસોતમભાઈ વાહણેશિયા(પ્રજાપતિ)એ સારવાર દરમિયાન દમ તોડ્યો ટંકારા : રવિવારે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા લતીપર ચોકડી નજીક રાજકોટ તરફ એચપી પેટ્રોલ પમ્પ પાસે બે કાર...

આમરણ : શ્રી રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

મોરબી : આમરણ ગામમાં શ્રી રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૯થી ૧૧ જુન દરમિયાન યોજાઈ ગયો. આ અવસરે પ.પુ. મહંત શ્રી મોહનદાસજી...

મોરબી : ક્રાઈમ અપડેટ (19-06-17)

પરણીતાને ત્રાસની ફરિયાદ નેહાબેન નીશીતકુમાર જીવરાજાણી જાતે લુવાણા ઉવ ૨૪ને (૧) કોકીલાબેન સુભાષભાઇ જીવરાજાણી (૨) નીશીત ભાઇ સુભાષ ભાઇ જીવરાજાણી (૩) હીમાણી બેન અંકીત કુમાર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

4 વાગ્યા સુધીમાં ટંકારામાં સવા ઇંચ, મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

મોરબી : ગુરુવારે મોરબીમાં બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ વરસાદની સાથે બરફના કરા...

ટંકારામાં મેઘરાજાની તોફાની ઇનિંગ : હોડીંગ, વૃક્ષોનો સોથ વળી ગયો, ફેકટરીના પતરા ઉડ્યા 

લક્ષ્મીનારાયણ મંદિર અને લક્ષ્મીકાંત કોટનમાં નુકશાન  ટંકારા : ટંકારામાં ગુરુવારે બપોરે મીની વાવાઝોડા જેવા માહોલમાં એક જ કલાકમાં 33 મીમી એટલે કે, સવા ઈંચ જેટલો...

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક કાર ટ્રક પાછળ ઘુસી ગઈ, 3 ઘાયલ 

વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી...

મોરબીના રામનગર (ઝીકીયારી) ગામે 20મીએ ભવાઈનો કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબી તાલુકાના રામનગર (ઝીકીયારી) ગામે આગામી તારીખ 20 મે ને સોમવારે રાત્રે 9 કલાકે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભગવતી આશ્રિત...