- text
મોરબીનાં શનાળા ગામે ગૌસ્વામી પીઠ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે સંત નારાયણગીરી બાપુની સમાધિ ખાતે શક્તિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શક્તિ પૂજનનો લાભ લેવા હર્ષદગીરી બાપુએ સમસ્ત મોરબી જિલ્લાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કર્યો છે.
- text
- text