હરબટીયાળીમાં હોમ ક્વોરોન્ટાઇન યુવક ઘરે હાજર નહિ મળતા ગુનો દાખલ
ટંકારા : કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે અન્ય જિલ્લા, રાજ્ય કે વિદેશમાંથી આવતા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. કોરોના ગાઇડલાઇન...
માથકમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકી, 6 પકડાયા
કાનજી ઉર્ફે કાનો પોતાની વાડીએ જુગાર રમાડતો'તો : ૧.૭૬ લાખની રોકડ સહિત ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે
હળવદ : હળવદ તાલુકાના માથક ગામની ઢોરાવાળી સીમમાં આવેલ...
એક્ષપર્ટ ઓટોમાં તમારા વાહનને સેનેટાઇઝ કરાવો અને રહો સુરક્ષિત
સર્ટિફાઇડ કેમિકલના વપરાશ દ્વારા અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપના વાહનને સેનેટાઇઝ કરી આપવામાં આવશે
( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ કોરોનાની મહામારીમાં સુરક્ષિત રહેવા...
મોરબીમાં લોકડાઉન વચ્ચે ડીમોલેશન : ગાંધી ચોકનું પાર્કિંગ ખુલ્લું કરાવાયું
ઓરડી અને ઓટા સહિતના દબાણોનો કડુસલો બોલવાયો
મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે ગત મોડી રાત્રે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી ચોકમાં આવેલ પાર્કિંગની...
મોરબી : કાલે મંગળવારની બિહારની ટ્રેન કેન્સલ, ઓરિસ્સાની બે ટ્રેનો જ ઉપડશે
મોરબી : મોરબીમાથી આવતીકાલે મંગળવારે ત્રણ ટ્રેનો ઉપડવાની હતી. જેમાંથી બિહારની ટ્રેન રદ કરવામાં આવી છે. જેથી હવે સાંજે 5 વાગ્યે અને 10 વાગ્યે...
વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ 5 સહિત કુલ 10 લોકોના આજે સેમ્પલ લેવાયા
વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ 5 સહિત કુલ 10 લોકોના આજે સેમ્પલ લેવાયા
વાંકાનેરના દર્દીના સંપર્કમાં આવેલા મોરબીના એક ડોકટર અને વાંકાનેરના 3 લેબોરેટરી...
મોરબીથી કાલે મંગળવારે બે ઓરિસ્સા અને એક બિહારની મળીને કુલ 3 ટ્રેન ઉપડશે
બુધવારે એક ઓરિસ્સા અને એક બિહાર એમ કુલ બે ટ્રેન રવાના થશે
મોરબી : મોરબીમાં શ્રમિકોને ટ્રેન મારફત પોતાના વતન મોકલવાનો સિલસિલો યથાવત છે. જેમાં...
કોરોના અપડેટ : વાંકાનેરના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા બે તબીબ સહિતના ત્રણ લોકોના રિપોર્ટ...
કોરોના ગ્રસ્તની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી કોનાથી સંક્રમિત થયા તે જાણવું તંત્ર માટે પડકારજનક : અરુણોદય સોસાયટીને સેનીટાઇઝ કરીને ફરતે સીસીટીવી કેમરા ગોઠવ્યા
વાંકાનેર :...
મોરબી : નવયુગ કિડ્ઝ કાર્નિવલનું પરિણામ જાહેર
મોરબી : વ્યાપાર હોય કે ઉદ્યોગ, કલા હોય કે સાહિત્ય, શિક્ષણ હોય કે સંસ્કૃતિ કોઈપણ ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહેતી મયુરનગરી મોરબીના બાળકોએ નવયુગ ગ્રુપ...
મોરબી જિલ્લામાંથી લોકડાઉન છૂટમાં નિયમો ન પાળતા 11 દંડાયા
મોરબી : લોકડાઉન 03માં ગ્રીનઝોન જાહેર થયેલા મોરબી જિલ્લામાં લોકડાઉનમાં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી છે. જે નિયમ-સૂચનનું પાલન ન કરતા 11 લોકો સામે...