મોરબી : કાલે મંગળવારની બિહારની ટ્રેન કેન્સલ, ઓરિસ્સાની બે ટ્રેનો જ ઉપડશે

- text


મોરબી : મોરબીમાથી આવતીકાલે મંગળવારે ત્રણ ટ્રેનો ઉપડવાની હતી. જેમાંથી બિહારની ટ્રેન રદ કરવામાં આવી છે. જેથી હવે સાંજે 5 વાગ્યે અને 10 વાગ્યે ઓરિસ્સાના બાલાસોર સુધીની ટ્રેન રવાના કરવામાં આવશે. વધૂમાં તંત્રના જાહેર કર્યા મુજબ બુધવારનું સેડ્યુલ પણ નવું જાહેર કરવામાં આવશે.

- text