- text
મોરબી : મોરબીમાથી આવતીકાલે મંગળવારે ત્રણ ટ્રેનો ઉપડવાની હતી. જેમાંથી બિહારની ટ્રેન રદ કરવામાં આવી છે. જેથી હવે સાંજે 5 વાગ્યે અને 10 વાગ્યે ઓરિસ્સાના બાલાસોર સુધીની ટ્રેન રવાના કરવામાં આવશે. વધૂમાં તંત્રના જાહેર કર્યા મુજબ બુધવારનું સેડ્યુલ પણ નવું જાહેર કરવામાં આવશે.
- text