મોરબી વન વિભાગ વર્ષ દરમિયાન ૨૫૦ હેક્ટરમાં ૧૦ લાખથી વધુ ચેરવૃક્ષનું વાવેતર કરશે
નવલખી દરિયાઈ વિસ્તાર અને જિલ્લાના ટાપુઓમાં ચેરના વાવેતર થકી યાયાવર પક્ષીઓ અને જીવસૃષ્ટિ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે
મોરબી : સૃષ્ટિ ઉપર પર્યાવરણનું સંતુલન યોગ્ય...
ખેડૂતોની કોઠાસૂઝને સન્માનિત કરવા સરકારે શરૂ કરી સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના
પુરસ્કાર મેળવવા ઈચ્છુક ખેડૂતોએ 15મી ઓગસ્ટ સુધીમાં અરજી કરવી પડશે
મોરબીઃ કૃષિ ક્ષેત્રમાં અનેક ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં...
મોરબીની 60 વર્ષ જુની એમ.એમ. સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
મોરબીઃ મોરબીની 60 વર્ષ જુની જિલ્લાની એકમાત્ર સાયન્સ કોલેજ એટલે કે એમ.એમ. સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા...
કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર વ્યક્ત કરતા સાંસદ – ધારાસભ્ય
મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલનું પાણી મળી રહે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રજુઆત કરી...
મોરબીમા રવિવારે સિનીયર સીટીઝન મંડળની મિટીંગ યોજાશે
મોરબી : મોરબી સિનીયર સીટીઝન મંડળ દ્વારા તા. ૪ જૂનને રવિવારે સવારે ૧૦ કલાકે ધન્વંતરિ ભવન, કાયાજી પ્લોટ, શનાળા રોડ ખાતે મિટીંગનું આયોજન કરવામાં...
“આરોગ્ય માટે સાયકલ”ની થીમ સાથે આવતીકાલે મોરબીમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે
ઉમિયા સર્કલ શનાળા રોડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીની સાયકલ રેલી યોજાશે
મોરબી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, મોરબી...
આમરણ ઉર્ષમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો, એકનું મોત, 7ને ઇજા
મોડીરાત્રે પંચાસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો
મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીક આમરણ ઉર્ષમાંથી પરત ફરી રહેલા રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું મોત...
જમીન વિકાસ બેંકમાં દાખલો કાઢવાની ફીમાં કરાયેલો તોતીંગ વધારો પરત ખેંચવા રજૂઆત
મોરબી : મોરબી જિલ્લાની જમીન વિકાસ બેંકમાં કોઈપણ પ્રકારનો દાખલો કઢાવવા માટે અરજદારો પાસેથી લેવાતી ફીમાં 10 ગણો વધારો કરી દેવાતા લોકોમાં રોષ જોવા...
સાહેબ દારૂડીયાના ત્રાસમાંથી મુક્તિ અપાવી ધૂમ બાઈકવાળાને કન્ટ્રોલ કરો
મોરબી ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમા સમાંકાઠે પોલીસ ચોકી આપવા માંગ
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા દ્વારા લોકદરબાર યોજવામાં...
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમત્તે ભવ્ય મશાલ રેલી યોજાશે
હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને આજે 350 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાશે : અલગ અલગ બે રૂટમાં રેલી નીકળશે
મોરબી: આજે મોરબીના...