મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ગરબાનું વિશિષ્ટ આયોજન
મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અર્વાચીન ગરબા મહોત્સવની વચ્ચે મોરબીની ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર-6માં...
ઓ.આર.પટેલની પુણ્ય સ્મૃતિમાં મોરબીમાં આજે રક્તદાનનો રેકોર્ડ સર્જાશે : રક્તદાતાઓ અનેરો ઉત્સાહ
સ્વ.ઓ.આર.પટેલની પુણ્યતિથિએ 15 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક
મોરબી : મોરબીમાં પાટીદાર સમાજના ભામાશા સ્વ. ઓ.આર પટેલની 11મી પુણ્યતિથિ નિમિતે આજે મહા રક્તદાન કેમ્પનું...
વાંકાનેરની વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ ઉમા નવરાત્રી મહોત્સવમાં ગરબે રમી
મોરબી : મોરબીમાં આયોજિત ઉમા નવરાત્રી મહોત્સવમાં ભાઈ ભાઈ નવરાત્રી ગૃપ-નવસારીના સભ્યોના સહયોગથી વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમીક શાળાની બાળાઓએ મન મૂકીને ગરબા રમી હતી.
ઉમા...
અમેરિકાની પ્રસિદ્ધ ટેસ્લા પાવર કંપનીના ઇ-બાઇક હવે મોરબીમાં, નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ
ફેરિયાઓ માટે ખાસ લોડર બાઇક પણ ઉપલબ્ધ, તમામ ઇ-બાઇક ઉપર રૂ.2500થી 3000નું ભવ્ય ડિસ્કાઉટ : તમામ વાહનો અને ઇન્વર્ટર માટેની બેટરીની વિશાળ રેન્જ :...
મોરબીમા રાજપુત કરણી સેના દ્વારા બે દિવસીય રાસોત્સવનું આયોજન
મોરબી : હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે મોરબી રાજપુત કરણી સેના દ્વારા અત્રેના દરબારગઢ ખાતે બે દિવસીય રસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...
મોરબીમાં 650 ગૌવંશને રેડિયમ પટ્ટા લગાવાયા
મોરબી : હાઇવે ઉપર તેમજ શહેરમાં રસ્તે રખડતા ગૌવંશને કારણે રાત્રીના સમયે અકસ્માત ન સર્જાય તેવા હેતુ સાથે મોરબીના ગૌસેવા એજ માનવ ધર્મ ગ્રુપ...
કાલે મોરબીના નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં વીજકાપ
મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં નવી વિજલાઈનની કામગીરીને પગલે આવતીકાલે સવારે 7.30થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.
આવતીકાલે તારીખ 19ને...
મોરબીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો
વાવડી રોડ ઉપર છેલ્લા છ મહિનાથી પાણી ન આવતું હોવાની મહિલાઓની રાવ : પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી
મોરબી : મોરબીના વાવડી રોડની...
રક્તદાન સાથે દેહદાન સંકલ્પ ! ટંકારામા ઓ.આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાય
ટંકારા ખાતે હોમ હવન સાથે સામાજિક અગ્રણી વલમજી રાજપરા અને મહાદેવભાઈ દેસાઈએ દેહદાનનો સંકલ્પ કર્યો
ટંકારા : પાટીદાર સમાજના ભામાશા ઓ.આર.પટેલની સ્વર્ગસ્થ થયાની અગિયારમી પૂણ્યતિથિ...
મોરબીની એમપી શેઠ ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો
મોરબી : મોરબીની એમપી શેઠ ગર્લ્સ સ્કૂલમાં ગઈકાલે તારીખ 17 ઓક્ટોબર ને મંગળવારના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપતા શૈક્ષણિક સેમિનારનું આયોજન...